હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિયલ્લાહુ તઆલા અન્હુ
✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશા
હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિ. જાહિલિયતના જમાનામાં દૌસ કબીલાના...
ફજ્રની નમાઝનું મહત્ત્વ
લે. હાફીઝ મુહમ્મદ ઈબ્રાહીમ ઉમ્રી
નમાઝ ઇસ્લામનો બુન્યાદી રુક્ન (સ્તંભ) અને આની ધાર્મિક ઓળખ છે. આ...
સામાન્ય સમજ (Common Sense)
લે. એસ.અમીનુલ હસન(રજુ.: મુહમ્મદ નદીમ રાજપૂત)
સામાન્ય સમજ-Common Senseને ઘણીવાર જ્ઞાન, ચેતના, બુદ્ધિ, માનસિકતા વગેરે તરીકે...
લોસ એન્જલસની આગ
(ન્યૂઝ ડેસ્ક) લોસ એન્જલસમાં લાગેલી તાજેતરની આગના દૃશ્યોએ ફરી એકવાર દુનિયાભરમાં ભયાનક તબાહીની યાદ તાજી...
ઇઝરાયેલ-ફલસ્તીન યુદ્ધ કરાર, અને ભવિષ્યની ચિંતાઓ
લેખક શકીલ અહમદ રાજપૂત
ગાઝામાં ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન જૂથ હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યો છે, જેના...
હઝરત સઈદ બિન આમિર રદિયલ્લાહુ તઆલા અન્હુ
✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશાનવયુવાન સઈદ બિન આમિર રદિ. પણ તે હજારો લોકોની ભીડમાંના...
ઇદારા અદબે ઇસ્લામી, અહમદાબાદ દ્વારા ભવ્ય મુશાયરો આયોજીત કરવામાં આવ્યો
અહમદાબાદ ખાતે ઇદારા અમદબે ઇસ્લામી અહમદાબાદ, ગુજરાત તરફથી એક શાનદાર મુશાએરાનું આયોજન કરવામાં આવ્યું. આ...
ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી મનમોહનસિંહની આર્થિકનીતિઓ અને ભારત
ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહી છે. આ સફળતાનો પાયો વાસ્તવમાં પૂર્વ...
ઓડિશામાં હિંદુતત્વવાદીઓની ગુંડાગીરી
આદિવાસી ખ્રિસ્તી મહિલાઓ સાથેની બર્બરતા: ભારતમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર હુમલો
(ન્યુઝ ડેસ્ક) ગત દિવસોમાં ભારતના પૂર્વના...
કેન્દ્રીય બજેટ 2025 માટે જમાઅતે ઇસ્લામી હિંદનું સરકારને 16-મુદ્દાઓનું સૂચન
'વર્ષ 2025ને સાંપ્રદાયિક સદભાવ અને પરસ્પર મજબૂત સંબંધોનું વર્ષ બનાવવાની અપીલ'
નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદના...
દેશમાં વધતી જતી સાંપ્રદાયિકતા વચ્ચે આરએસએસ વડા અને વડાપ્રધાનના વિધાનો તેમની સંસ્થાઓ વચ્ચે વિરોધાભાસ સૂચવે છે
મુહમ્મદ કલીમ અન્સારી
દેશમાં ખૂબ જ નીચલા સ્તરનું રાજકારણ ચાલી રહ્યું છે. દેશમાં લઘુમતીને દુશ્મન તરીકે...
સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત અલ-નૂર લિટરેચર ફેસ્ટિવલ
નવી દિલ્હીઃ ભારતની જાણીતી વિદ્યાર્થી સંસ્થા સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) દ્વારા જમાત-એ-ઇસ્લામી હિન્દના...
સહુલત માઇક્રોફાઇનાન્સને વર્ષનો શ્રેષ્ઠ ઇસ્લામિક માઇક્રોફાઇનાન્સ એન્ટિટીનો એવોર્ડ મળ્યો
નવી દિલ્હી: સહુલત માઇક્રોફાઇનાન્સ સોસાયટીને ઇસ્લામિક ફાઇનાન્સ ફોરમ ફોર સાઉથ એશિયા (IFFSA) દ્વારા આયોજિત એવોર્ડ...
JIHના વાઇસ પ્રેસિડેન્ટ મૌલાના વલીઉલ્લાહ સઈદી ફલાહીએ મુસ્લિમોને વધતા જતા પડકારોનો સામનો કરવા માટે ઈમાન, એકતા, બુદ્ધિ અને અથાગ પ્રયત્નોથી ઈસ્લામનો સંદેશ ફેલાવવાનું આહ્વાન...
અનવરુલહક બેગ
નવી દિલ્હી: ભારતમાં વધતી જતી સાંપ્રદાયિક નફરતને કારણે મુસ્લિમો સામે વધી રહેલા સંકટો વચ્ચે,...
મુનવ્વર હુસૈન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (ગુજરાત ઝોન)ના નવા પ્રદેશ અધ્યક્ષ
અહમદાબાદઃ 8 ડિસેમ્બર, 2024, રવિવારના રોજ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાની...
શોધ અને સર્વેના નામે ધાર્મિક સ્થળોએ કાયદાનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ: મલિક મોઅતસિમ ખાન, ઉપપ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ
સામાજિક કાર્યકરો પર થતા હુમલા અને હિંસા વિરુદ્ધ દરેક ન્યાયપ્રિય નાગરિકે અવાજ ઉઠાવવી જોઈએ.
નવી દિલ્હીઃ...
જરા ‘સંભલ’ કે; ક્યાંક કૂવામાં ન પડી જાવ
સંભલની ઐતિહાસિક શાહી મસ્જિદના તાજેતરના સર્વેક્ષણ, અને સર્વેક્ષણ દરમિયાન હિંદુઓ દ્વારા ઉશ્કેરનારા નારા અને ત્યારબાદ...
ન્યાયના ધ્વજવાહકો પર જુલમ અને અત્યાચારીઓ પર દયા
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી જે વ્યક્તિઓ, સંસ્થાઓ અને સંગઠનો નાગરિક અધિકારોના રક્ષણ માટે કામ કરે...
વધતા જતા વૈશ્વિક તણાવ, સંઘર્ષ અને હિંસાનો ઇસ્લામ જ એકમાત્ર ઉકેલ છે : જેઆઈએચના ઉપાધ્યક્ષ અમીનુલ હસન
✍ અનવારુલ હક બેગ
નવી દિલ્હી – જમાઅતે ઇસ્લામી હિંદ (જીઆઈએચ)ના ઉપાધ્યક્ષ એસ. અમીનુલ હસને વર્તમાન વૈશ્વિક...
JIH ના ઉપાધ્યક્ષ મલિક મોતસિમ ખાને ભારતીય મુસ્લિમોના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય સશક્તિકરણનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો
✍🏻 અનવારુલ હક બેગ
નવી દિલ્હી – જમાઅતે ઇસ્લામી હિંદના ઉપાધ્યક્ષ માલિક મોતસિમ ખાને ભારતીય મુસ્લિમોના...
દેશમાં જુલ્મ તથા શોષણના ખાત્માના સંકલ્પ સાથે જમાઅતે ઇસ્લામી હિંદના ત્રિદિવસીય ઓલ ઇન્ડિયા અરકાન (સભ્ય) ઇજ્તિમાઅનું સમાપન
તા. ૧૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ હૈદ્રાબાદ, ન્યાય તથા ઇન્સાફના કેન્દ્રીય શીર્ષક હેઠળ યોજાયેલ જમાઅતે ઇસ્લામી...
ઝકાત સેન્ટર અહમદાબાદ દ્વારા રોજગાર યોજના હેઠળ સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો
અહમદાબાદઃ ઝકાત સેન્ટર અહમદાબાદ દ્વારા રોજગાર યોજના હેઠળ આજે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમમાં ડો. મોહમ્મદ...
અત્યાચારની સામે માત્ર બંધારણીય અને કાયદાકીય લડાઈ જ એકમાત્ર હથિયારઃ નદીમ ખાન
એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટરનો પ્રારંભઃ રાજ્ય સ્તરના એક્ટીવિસ્ટ્સ અને કાયદાના નિષ્ણાતો...
કાશ્મીર હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ એક્ઝિટ પોલ ફરી ખોટા સાબિત થયા
ગત લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ ભાજપને ૩૫૦ ઉપર સીટો બતાવતા હતા. મોટાભાગના ખોટા સાબિત થયા...
સોમનાથ ખાતેનું ડિમોલિશન ‘વક્ફ બાય યુઝર’ જાેગવાઈનું ઉલ્લંઘન કરે છે; દેશભરમાં મુસ્લિમ વક્ફ મિલકતો પર જાેખમ વધી શકે છે
અહમદાબાદઃ બ્રિટિશિ શાસકો, રજવાડાઓ અને બ્રિટિશ કાળ પહેલા પણ અન્ય શાસકોએ તેમટ્ઠનિી પ્રજાને જાહેર ઉપયોગ...
જમાઅતે ઇસ્લામી હિંદનું પ્રતિનિધિ મંડળ પ્રભાસ પાટણની મુલાકાતે
હાલ થોડા દિવસો પૂર્વ ગીર-સોમનાથ જીલ્લાના પ્રભાસ પાટણ ખાતે જે કમનસીબ અને દુખદ બનાવ બની...
સંસદીય સમિતિ સાથે JIH ના કેન્દ્રીય પ્રતિનિધિમંડળની મુલાકાત: વકફ બિલ પર વિગતવાર ચર્ચા
જમાઅતે ઈસ્લામી હિંદ (JIH)ના પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈનીની આગેવાની હેઠળ જમાઅતે ઇસ્લામી હિંદના ઉચ્ચ સ્તરીય...
“નૈતિકતા સ્વતંત્રતાનો આધાર” જાગૃતિ અભિયાનનો આરંભ: 10 લાખ લોકો સુધી સંદેશ પહોંચાડવાનું લક્ષ્ય
અહમદાબાદ: જમાઅતે ઇસ્લામી હિંદના મહિલા વિભાગ દ્વારા સપ્ટેમ્બર 2024માં અખિલ ભારતીય સ્તરે એક વિશેષ જાગૃતિ...
કોલકત્તાની જઘન્ય ઘટના, ન માત્ર બળાત્કાર સાથેની હત્યા જ છે પણ…
કોલકત્તાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૯ ઓગસ્ટના રોજ મહિલા જુનિયર ડોક્ટર પર બળાત્કાર...
મુસ્લિમો કોઈ પણ કિંમતે મુસ્લિમ પર્સનલ લૉ છોડી શકે નહીં
લાલ કિલ્લાથી વડાપ્રધાનના સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ સિવિલ કાયદા અંગેના નિવેદનને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ...
લગ્નજીવનમાં છુપાયેલ દિવ્ય ખજાનાને શોધવાની “પ્રેમની ચાવીઓ” અર્પણ કરવામાં આવી
મૌલાના મુહિયુદ્દીન ગાઝી મદનીનું મોડાસા મુકામે પ્રી મેરેજ વર્કશોપમાં અદ્ભૂત ઉદ્બોધન
મોડાસાઃ જમાઅતે ઇસ્લામી હિંદ, મોડાસાના...
JIH, કેરળે વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટે ૧૦ કરોડ રૂપિયાના રાહતકાર્યોની જાહેરાત કરી
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેરળ પ્રદેશના અમીર પી. મુજીબુર્રહેમાને વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં પ્રભાવિત થયેલા...
વકફ (સુધારો) બિલ, 2024 મુસ્લિમ સમાજને સ્વીકાર્ય નથી: સૈયદ સઆદતુલ્લાહ હુસૈની
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ આજે સંસદમાં રજૂ થનારા સુધારેલા વક્ફ...
હમાસ ચીફ ઈસ્માઈલ હનિયાની હત્યા ગાઝાની આગેકોચને રોકી શકશે નહીં
૩૧મી જુલાઈ ૨૦૨૪ના રોજ ઈરાની પ્રેસિડેન્ટ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગયેલ હમાસ...
વક્ફ કાયદામાં કોઈ પણ ફેરફાર ક્યારેય સ્વીકાર્ય નથીઃ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ
નવી દિલ્હીઃ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વક્ફ એક્ટ, ૨૦૧૩માં...
દારૂ અને જુગાર
“હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો! આ દારૂ અને જુગાર, વેદીઓ અને પાસાં, આ તમામ...
બ્રોડકાસ્ટ રેગ્યુલેશન બિલઃ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ખતરો
(ન્યૂઝ ડેસ્ક) મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. ભારતમાં મીડિયાએ હંમેશાં લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન...
જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપવા અને હિંસા બંધ કરવાની અપીલ
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત...
જમાઅતે ઇસ્લામી હિંદ: ભારત સરકારને પેલેસ્ટાઈનના સમર્થનમાં આગળ આવવાની અપીલ
"જમાઅતે ઇસ્લામી હિન્દની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય બજેટ, બ્રોડકાસ્ટિંગ બિલ, મદ્રસાના વિદ્યાર્થીઓનું સ્થાનાંતરણ અને ઈઝરાયેલ દ્વારા...
નફરતની રાજનીતિનો અંત આવવો જરૂરી છે
૨૦૨૪ની લોકસભા ચૂંટણી દ્વારા ભારતના લોકોએ દેશની તમામ રાજકીય પાર્ટીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે...
શંકાના આધારે નાગરિકતાનો પુરાવો ન માગી શકાયઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલાં આપેલા એક મહત્ત્વના ર્નિણયમાં વિદેશી ન્યાયાધીકરણ અને ગુવાહાટી...
કેન્દ્રીય બજેટ ગરીબો અને અલ્પસંખ્યકો માટે નિરાશાજનકઃ જેઆઈએચ ઉપપ્રમુખ
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના ઉપપ્રમુખ પ્રોફેસર સલીમ એન્જિનિયરે કેન્દ્રીય બજેટને ગરીબો, SC-ST અને ધામિર્ક...
એસોસીએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટર દ્વારા ધામિર્ક સ્થળો બાબતે સુપ્રીમના આદેશની સમજૂતી અંગે સેમિનારનું આયોજન
અહમદાબાદઃ APCRગુજરાત ચેપ્ટર દ્વારા તા.૨૮, જુલાઈ, ૨૦૨૪, રવિવારના રોજ, હોટલ હોસ્ટ ઈન, ખાનપુર, અહમદાબાદ ખાતે...
સમાજમાં વધતા જતા લગ્નેત્તર સંબંધોના મામલાઓઃ આપણે કેટલા જવાબદાર છીએ?
પહેલા સમાચારઃ “ઉત્તર પ્રદેશના આગરાથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક પત્નીએ પોતાના...
મૂર્ખામી : એક અસાધ્ય રોગ
મને લાગે છે કે હું એ લોકોમાંથી છું જેઓ બુદ્ધિને પવિત્રતાનો દરજ્જો આપે છે. તેને...
પરિવાર નિયોજનના નારા પાછળનું સત્ય
પરિવાર નિયોજનની વિચારધારાની શરૂઆત અમેરિકાએ ૧૯૫૮માં કરી હતી. આ પહેલાં સુરક્ષા પરિષદમાં આ વિષય પર...
ભારતીય સમાજનો આ કાળો ચહેરો
(ન્યૂઝ ડૅસ્ક) આપણો દેશ સ્વતંત્રતા મેળવીને અને લોકશાહી બંધારણ અપનાવીને ઘણા વર્ષો વિતી ગયા છે,...
હિજરતે નબવી સ.અ.વ.થી તારવેલા બોધ
ઇસ્લામી નવા વર્ષ પ્રસંગે દરેક મુસલમાનના જીવન માટે કેટલીક જરૂરી બાબતો
રસૂલુલ્લાહ સ.અ.વ.ની મુબારક હિજરત એક...
નમાઝનો હક આ છે કે તેને સમયસર અદા કરવામાં આવે
આ વાત ખૂબ જ સારી રીતે યાદ રાખવી જોઈએ કે નમાઝ તેના સમયમાં અદા કરવી...
શિક્ષણનો હેતુ ટ્રાન્સફર ઓફ ઇન્ફોર્મેશન નહીં પરંતુ ટ્રાન્સફર ઓફ પર્સનાલિટી હોવો જોઈએ: સૈયદ તનવીર અહેમદ
અહમદાબાદ ખાતે રાજ્ય કક્ષાની એક દિવસીય શૈક્ષણિક કોન્ફરન્સ યોજાઈ
અહમદાબાદઃ FMEI ( ફેડરેશન ઓફ મુસ્લિમ એજ્યુકશનલ...