આંતરરાષ્ટ્રીય સમુદાયે ઇઝરાયલને આક્રમણથી રોકવો જોઈએઃ OIC મુસ્લિમ દેશોમાં ફલસ્તીનના સમર્થનમાં...
(જિદ્દાહ) ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશને (OIC) ફલસ્તીનીઓ સામે ઇઝરાયલના આક્રમણની નિંદા કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પીડિત ફલસ્તીનીઓને રક્ષણ આપવા માંગ કરી છે. સંસ્થાએ...
વૈકલ્પિક મીડિયા પર સરકારની કાર્યવાહીનો અર્થ
(ન્યૂઝ ડેસ્ક) દેશમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના ભંગ અંગે સતત ચર્ચા થતી રહે છે. વિદેશી મીડિયાની સાથે, લોકશાહી અને લોકતાંત્રિક પ્રક્રિયાઓના અમલીકરણ અને મીડિયાની સ્વતંત્રતાની તપાસ...
વારસાની વહેચણીમાં સ્ત્રીઓના ભાગને ચોક્કસ બનાવવામાં આવે
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની દેશવ્યાપી ઝુંબેશ: કારોબારી સમિતિની બેઠક બોલાવાઈ
ગર્ભમાં જ બાળકની હત્યા, દહેજની લાનત, ખૂબ મોડા લગ્નની બાબત, નોકરીઓમાં તેમનું શોષણ...
રોજગારની સ્થિતિ પર CMIE રિપોર્ટ ચિંતાજનક છે
(ન્યૂઝ ડેસ્ક) સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)એ તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં રોજગારનો અભાવ સતત વધી...
સાંપ્રદાયિક શક્તિઓના ઉદય પર અદાલતો મૌનઃ જસ્ટિસ એ.પી. શાહ
નવી દિલ્હી, ૨૫મા ડીએસ બોરકર સ્મારક વ્યાખ્યાન દરમિયાન 'ભારતનું વિઝનઃ ૨૦૪૭’ વિષય પર વ્યાખ્યાન આપતી વખતે, જસ્ટિસ (નિવૃત્ત) એ.પી. શાહે દેશના અનેક સળગતા મુદ્દાઓ...
જમાઅતે ઈસ્લામી હિંદે બીએસપીના સાંસદ વિરુદ્ધ સંસદમાં ભાજપના સાંસદ દ્વારા ઉપયોગમાં...
નવી દિલ્હીઃ જમાઅતે ઈસ્લામી હિંદના રાષ્ટ્રીય મીડિયા સચિવ કેકે સુહેલે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “લોકસભામાં બીએસપી સાંસદ કુંવર દાનિશ અલી વિરુદ્ધ ભાજપના...
ફોજદારી કાયદામાં સુધારોઃ પડદાની પાછળ
(ન્યૂઝ ડૅસ્ક) ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારો કરવાના હેતુથી સરકારે લોકસભામાં ત્રણ નવા બિલ રજૂ કર્યા છે. આ ત્રણ બિલ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટનું...
નૈતિક મૂલ્યોને પ્રસ્થાપિત કરવા એસ.આઈ.ઓ.નું રાષ્ટ્રવ્યાપી અભિયાનશૈક્ષણીક સંકુલો નૈતિક અને બોદ્ધિક...
નવી દિલ્હીઃ સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) એ પરિવર્તન અને સુધારણા હેતુ પોતાના નવા કેમ્પસ અભિયાનનો Spark Illuminate Ethics Soul શિર્ષક સાથે આરંભ...
સ્વતંત્રતા સામેના જોખમને દરેક સ્વતંત્ર નાગરિકે સમજવું જોઈએ
(ન્યૂઝ ડેસ્ક) તાજેતરમાં ભારતે તેની આઝાદીની ૭૭મી વર્ષગાંઠ ઉજવી. આ જ એક મોકો પણ હોય છે જ્યારે દરેક સ્વતંત્ર નાગરિકે એ તમામ પાસાઓ પર...
SIO ગુજરાત રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું: “આવો.. ભેગા થઈને સકારાત્મક પરિવર્તનનો...
અમદાવાદ, સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસરૂપે, જનાબ શકીલ અહેમદ રાજપૂત (સેક્રેટરી JIH ગુજરાત), બિ.જાવેદ કુરેશી (પ્રદેશ પ્રમુખ SIO ગુજરાત) ,જનાબ ઇકબાલ અહેમદ મિર્ઝા (શહેર...