Home Featured

Featured

Featured posts

ભારતીય સમાજનો આ કાળો ચહેરો

0
(ન્યૂઝ ડૅસ્ક) આપણો દેશ સ્વતંત્રતા મેળવીને અને લોકશાહી બંધારણ અપનાવીને ઘણા વર્ષો વિતી ગયા છે, છતાં આપણે હજુ પણ જાતિવાદ, અસ્પૃશ્યતા અને ભેદભાવ જેવી...

હિજરતે નબવી સ.અ.વ.થી તારવેલા બોધ

0
ઇસ્લામી નવા વર્ષ પ્રસંગે દરેક મુસલમાનના જીવન માટે કેટલીક જરૂરી બાબતો રસૂલુલ્લાહ સ.અ.વ.ની મુબારક હિજરત એક અત્યંત મહાન ઐતિહાસિક ઘટના છે. હિજરી સનની શરૂઆત પણ...

નમાઝનો હક આ છે કે તેને સમયસર અદા કરવામાં આવે

0
આ વાત ખૂબ જ સારી રીતે યાદ રાખવી જોઈએ કે નમાઝ તેના સમયમાં અદા કરવી ફરજિયાત છે. સમય ટાળીને અથવા બીજા સમયે પઢવી બિલકુલ...

શિક્ષણનો હેતુ ટ્રાન્સફર ઓફ ઇન્ફોર્મેશન નહીં પરંતુ ટ્રાન્સફર ઓફ પર્સનાલિટી હોવો...

0
અહમદાબાદ ખાતે રાજ્ય કક્ષાની એક દિવસીય શૈક્ષણિક કોન્ફરન્સ યોજાઈ અહમદાબાદઃ FMEI ( ફેડરેશન ઓફ મુસ્લિમ એજ્યુકશનલ ઇન્સ્ટીટ્યુશન્સ), ગુજરાત દ્વારા તા. 14, જુલાઈ, 2024, રવિવાર, હોટલ...

ચૂંટણી પછી ભારતમાં કોમવાદી હુમલાઓ, લિંચિંગ, મુસ્લિમોના મકાનો તોડવાની ઘટનાઓમાં વધારો...

0
લે. અનવારુલહક બૈગ ૪ જૂને રાષ્ટ્રીય ચૂંટણીના પરિણામોની જાહેરાત પછીના અઠવાડિયામાં સમગ્ર ભારતમાં મુસ્લિમ વિરોધી હિંસા, લિંચિંગ, મકાનો તોડી પાડવા, અપ્રિય ગુનાઓ અને ટોળાના હુમલાઓ...

વિશ્વના મુસ્લિમો ! દુનિયાભરના લોકો તમારી રાહ જોઈ રહ્યા છે

0
એજાઝ અહમદ અસ્લમ વિશ્વના પ્રારંભે, સર્વપ્રથમ માણસ અલ્લાહના પ્રથમ પયગંબરને આદેશ આપવામાં આવ્યો હતોઃ “તમે સૌ અહીંથી ઊતરી જાઓ, પછી જો મારા તરફથી કોઈ માર્ગદર્શન...

વ્યાજ મુક્ત માઈક્રો ફાયનાન્સ વ્યવસ્થાઃ ગરીબી નિર્મૂલન માટે આશીર્વાદ રૂપ

0
વધતી જતી મોંઘવારી અને બેરોજગારીના કારણે લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે કેટલીક વાર બિનજરૂરી અને ઉડાઉ ખર્ચાઓના કારણે પણ પરિવાર ઉપર બોજો વધી...

રાજકોટની દુખદ ઘટનાથી જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત અને ઇસ્લામી રીલીફ કમિટી...

0
તંત્રની લાપરવાહીના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે. દોષિત વ્યક્તિઓ વિરુદ્ધ ત્વરિત અને કડક પગલાં લેવાની માંગણી અહમદાબાદ, તા. ૨૫ મે ૨૦૨૪ના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં...

રશિયા-અમેરિકા તણાવ અને ભારતની ચૂંટણીઃ રશિયાના ચોંકાવનારા દાવા અને તેની પ્રતિક્રિયા

0
(ન્યૂઝ ડેસ્ક) લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે જ્યારે રશિયાએ એક સનસનીખેજ દાવો કર્યો છે. અહેવાલો અનુસાર, રશિયાએ દાવો કર્યો છે કે અમેરિકા ભારતની ચૂંટણીમાં...

મુસ્લિમોની રાજકીય નિરર્થકતાનું વિશ્લેષણ

0
એમાં કોઈ શંકા નથી કે ચૂંટણી રાજકારણમાં સૌથી વધુ ચર્ચામાં રહેવા છતાં ભારતીય મુસલમાનો રાજકારણમાં અસ્તિત્વહીને અને બેવજન બનીને કિનારા પર ધકેલાઈ ગયા છે....