Home Featured Page 9

Featured

Featured posts

બૌદ્ધિકો અને નિષ્ણાંતોનો મતઃ મદ્રસા પાઠ્‌યક્રમને આધુનિકતાથી સજ્જ કરવા વધતા જ્ઞાન...

0
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા “તદવીન નિસાબ મદારિસે ઇસ્લામિયા હિન્દીયા” વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપના...

કુર્આન અને યુવાનોઃ એક વિશેષ ચર્ચા

0
જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાએ હાલમાં કુર્આન અને યુવાનો શીર્ષક હેઠળ એક પોડકાસ્ડ આપ્યો હતા. તેમાં તેઓએ યુવાનો અને કુર્આન...

સાર્વજનિક મુદ્દાઓની અવગણના

0
રાજકીય રીતે સૌથી મહત્ત્વપૂર્ણ દેશની સામાન્ય ચૂંટણીઓની જેમ-જેમ ઘડીઓ નજીક આવી રહી છે, ભારતીય રાજકારણમાં ગહમાગહમી તેટલી જ ઝડપથી વધતી જઈ રહી છે. દેશના...

રાષ્ટ્રની તકદીર વ્યક્તિના હાથમાં

0
(ન્યૂઝ ડૅસ્ક) વડાપ્રધાન મોદી જ્યારે પણ બોલે છે, ત્યારે તેઓ દેશ અને દેશના દરેક નાગરિકના પ્રતિનિધિ તરીકે વાત રજૂ કરે છે, અને પોતાને સૌના...

જો 2026 સુધીમાં આપણે વ્યસનની બદીને રોકી શકીશું તો રાજ્યનો વિકાસ...

0
ધાર્મિક સૌહાર્દ મંચ પ્રેરિત વ્યસન મુક્તિ મંચ ગુજરાત દ્વારા શરુ કરાયેલા વ્યસન મુક્તિ અભિયાનનો લોન્ચિંગ કાર્યક્ર્મ સરદાર સ્મારક શાહીબાગ ખાતે યોજાઇ ગયો.રાશીદ હુસેન દ્વારા...

સમયનો પડકાર અને ઉમ્મતની ચાવીરૂપ ભૂમિકા

0
જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ વીડિયો વ્યાખ્યાનમાં ભારતીય મુસ્લિમોની વ્યક્તિગત અને સામૂહિક આવશ્યક કાર્યોની રૂપરેખા આપી હતી. જે વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા...

ઝકાત સેન્ટર, અહમદાબાદના ઉપક્રમે “ગરીબી ઉન્મૂલન અને સ્વનિર્ભર મુસ્લિમ સમુદાય”ના વિષય...

0
ઝકાત સેન્ટર, અહમદાબાદના ઉપક્રમે "ગરીબી ઉન્મૂલન અને સ્વનિર્ભર મુસ્લિમ સમુદાય"ના વિષય અંતર્ગત કાર્યક્રમમાં ડો. મુહમ્મદ સલીમ પટીવાલા, (પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ,ગુજરાત) એ જણાવ્યું કે...

શું બાબરી મસ્જિદની શહાદત એળે જશે ?

0
જ્યારે મોદીરાજમાં ૨૦૧૯માં રામ મંદિરની તરફેણમાં સર્વોચ્ચ અદાલતે, ન્યાયની રીતે તદ્દન ખોટો ચુકાદો આપી રામલલ્લાને જમીન સોંપી દીધી અને ૨૫ કિલોમીટર દૂર બાબરી મસ્જિદની...

દેશમાં શાળા શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે ત્યારે નવી શિક્ષણ...

0
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ઘડવામાં આવ્યો ત્યારે એવી અપેક્ષા હતી કે તમામ બાળકોને શિક્ષણની સુવિધા તો મળશે જ સાથોસાથ તેની ગુણવત્તામાં પણ સુધારો થશે...

ગણતંત્ર દિવસ… જવાબદેહીની ક્ષણ

0
(ન્યૂઝ ડેસ્ક) દુનિયાભરમાં ભારતનો પરિચય વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે થાય છે. બ્રિટિશ સામ્રાજ્યથી તેની આઝાદીના અઢી વર્ષ પછી, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ...