SIO ગુજરાત રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું: “આવો.. ભેગા થઈને સકારાત્મક પરિવર્તનનો...
અમદાવાદ, સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસરૂપે, જનાબ શકીલ અહેમદ રાજપૂત (સેક્રેટરી JIH ગુજરાત), બિ.જાવેદ કુરેશી (પ્રદેશ પ્રમુખ SIO ગુજરાત) ,જનાબ ઇકબાલ અહેમદ મિર્ઝા (શહેર...
એસ.આઈ.ઓ.એ જામિયા મિલિયા ઈસ્લામિયાથી તેનું રાષ્ટ્રવ્યાપી કેમ્પસ અભિયાન શરૂ કર્યું
સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) એ પરિવર્તન અને સુધારણા હેતુ પોતાના નવા કેમ્પસ અભિયાનનો Spark Illuminate Ethics Soul શિર્ષક સાથે આરંભ કર્યો. આ...
ચંદ્રયાન-૩નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ; ભારતમાં અપેક્ષિત જશ્ન
✍🏻 ડૉ. ફારૂક અહેમદ
૨૩મી ઓગસ્ટ ૨૦૨૩નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરનારો પ્રથમ અને ચંદ્રની સર્વાંગી સપાટી...
નફરતના શિક્ષણ ધામો !!
(ન્યૂઝ ડૅસ્ક) ઉત્તરપ્રદેશમાં એક શિક્ષિકા દ્વારા એક મુસ્લિમ બાળકને વર્ગખંડના બીજા બાળકો દ્વારા માર મારવાની કરુણ ઘટનાના અનેક પાસાઓ છે.
પ્રથમઃ શિક્ષક જે એક મહિલા...
વડાપ્રધાનનું લાલ કિલ્લાનું પ્રવચનઃ તુષ્ટિકરણના નામે ધ્રુવીકરણ
(ન્યૂઝ ડૅસ્ક) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે લાલ કિલ્લાની દીવાલ પરથી સ્વાતંત્ર્ય દિવસનું દસમું પ્રવચન આપ્યું હતું. આ પ્રવચનમાં તેમણે ભ્રષ્ટાચાર, સગાવાદ અને તુષ્ટિકરણનો...
અલ્લાહના નુસખા ઝકાતની સામૂહિક વ્યવસ્થા દ્વારા જ મુસ્લિમોની ગરીબી નાબૂદ થઈ...
૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ સાંજે ફુરાત હોટલ અહમદાબાદના સભા ગૃહમાં ઝકાત સેન્ટર અહમદાબાદની સામાન્ય પરિચય સભા જમાઅતે ઇસ્લામી હિંદના મર્કઝી સેક્રેટરી જનાબ અબ્દુલ...
પર્ફોર્મન્સની રાજનીતિના લેખાજોખા
૯ ઓગસ્ટેના દિવસે અવિશ્વાસ પ્રસ્તાવમાં ગૃહમંત્રી- એ જે પ્રવચન આપ્યું તેનું સંપૂર્ણ પોસ્ટમોર્ટમ કરીશું તો તે માત્ર “જુમલો” જ સાબિત થશે. ગૃહમંત્રીએ ગાંધીજીને ટાંકતા...
લોકનીતિ-સીએસડીએસના સર્વેના પરિણામો મુજબ ૧૫-૩૪ વર્ષના યુવાનોની સૌથી મોટીચિંતા નોકરી અને...
(ન્યૂઝ ડૅસ્ક) શાળા અને કોલેજોમાં શિક્ષણ પ્રાપ્ત કરતા નવયુવકોનું સપનું શિક્ષણ પૂરૂં કર્યા પછી સારી નોકરી મેળવવાનો હોય છે. આનો આશય એ હોય છે...
જમાઅતે ઈસ્લામી હિંદ પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓ પરના હુમલા અને દેવળોને આગ ચાંપવાની...
નવી દિલ્હી: જમાઅતે ઈસ્લામી હિંદે પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓ પરના હુમલા અને દેવળોને આગ ચાંપવાની ઘટનાઓની નિંદા કરી છે. મીડિયાને આપેલા નિવેદનમાં, JIH ના રાષ્ટ્રીય સચિવ...
શાંતિપૂર્ણ દેખાવકારો સાથે હિંસા અને ધરપકડ અન્યાયપૂર્ણ છે: સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન...
સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) તેના વિદ્યાર્થી નેતાઓ તેમજ દિલ્હી તથા વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને કાર્યકરોની અન્યાયપૂર્ણ અટકાયતની સખત નિંદા કરે છે. હરિયાણાનાં...













