નફરતના શિક્ષણ ધામો !!
(ન્યૂઝ ડૅસ્ક) ઉત્તરપ્રદેશમાં એક શિક્ષિકા દ્વારા એક મુસ્લિમ બાળકને વર્ગખંડના બીજા બાળકો દ્વારા માર મારવાની કરુણ ઘટનાના અનેક પાસાઓ છે.
પ્રથમઃ શિક્ષક જે એક મહિલા...
વડાપ્રધાનનું લાલ કિલ્લાનું પ્રવચનઃ તુષ્ટિકરણના નામે ધ્રુવીકરણ
(ન્યૂઝ ડૅસ્ક) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે લાલ કિલ્લાની દીવાલ પરથી સ્વાતંત્ર્ય દિવસનું દસમું પ્રવચન આપ્યું હતું. આ પ્રવચનમાં તેમણે ભ્રષ્ટાચાર, સગાવાદ અને તુષ્ટિકરણનો...
અલ્લાહના નુસખા ઝકાતની સામૂહિક વ્યવસ્થા દ્વારા જ મુસ્લિમોની ગરીબી નાબૂદ થઈ...
૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ સાંજે ફુરાત હોટલ અહમદાબાદના સભા ગૃહમાં ઝકાત સેન્ટર અહમદાબાદની સામાન્ય પરિચય સભા જમાઅતે ઇસ્લામી હિંદના મર્કઝી સેક્રેટરી જનાબ અબ્દુલ...
પર્ફોર્મન્સની રાજનીતિના લેખાજોખા
૯ ઓગસ્ટેના દિવસે અવિશ્વાસ પ્રસ્તાવમાં ગૃહમંત્રી- એ જે પ્રવચન આપ્યું તેનું સંપૂર્ણ પોસ્ટમોર્ટમ કરીશું તો તે માત્ર “જુમલો” જ સાબિત થશે. ગૃહમંત્રીએ ગાંધીજીને ટાંકતા...
લોકનીતિ-સીએસડીએસના સર્વેના પરિણામો મુજબ ૧૫-૩૪ વર્ષના યુવાનોની સૌથી મોટીચિંતા નોકરી અને...
(ન્યૂઝ ડૅસ્ક) શાળા અને કોલેજોમાં શિક્ષણ પ્રાપ્ત કરતા નવયુવકોનું સપનું શિક્ષણ પૂરૂં કર્યા પછી સારી નોકરી મેળવવાનો હોય છે. આનો આશય એ હોય છે...
જમાઅતે ઈસ્લામી હિંદ પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓ પરના હુમલા અને દેવળોને આગ ચાંપવાની...
નવી દિલ્હી: જમાઅતે ઈસ્લામી હિંદે પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓ પરના હુમલા અને દેવળોને આગ ચાંપવાની ઘટનાઓની નિંદા કરી છે. મીડિયાને આપેલા નિવેદનમાં, JIH ના રાષ્ટ્રીય સચિવ...
શાંતિપૂર્ણ દેખાવકારો સાથે હિંસા અને ધરપકડ અન્યાયપૂર્ણ છે: સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન...
સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) તેના વિદ્યાર્થી નેતાઓ તેમજ દિલ્હી તથા વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને કાર્યકરોની અન્યાયપૂર્ણ અટકાયતની સખત નિંદા કરે છે. હરિયાણાનાં...
ચૂંટણી ૨૦૧૯: એક અભ્યાસ અને તેના પર હોબાળો
૨૦૧૯ની સામાન્ય ચૂંટણીના પરિણામો બાબતે ગયા અઠવાડિયે લખાયેલ એક સંશોધન પેપર દેશના શાસકવર્ગ અને વિરોધ પક્ષો અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ...
નફરતપૂર્ણ ભાષણો હરિયાણા હિંસા અને ટ્રેનમાં હિંસા માટે જવાબદાર:
કડક હાથે કામ લેવા ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલિસે મુશાવરતની માંગણી
મુસ્લિમોની પ્રતિનિધિ સંસ્થા ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલિસે મુશાવરતે તેના દિલ્હી ખાતેના કેન્દ્રીય કાર્યાલયમાં ...
સ્વતંત્રતાની ખરી વ્યાખ્યા શું ?
સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ વાચકોને સ્વતંત્રતાની શુભકામનાઓ. દર વર્ષે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ એટલા માટે કે આપણો દેશ અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયો હતો....













