Home Featured Page 10

Featured

Featured posts

ઝકાત સેન્ટર, અહમદાબાદના ઉપક્રમે “ગરીબી ઉન્મૂલન અને સ્વનિર્ભર મુસ્લિમ સમુદાય”ના વિષય...

0
ઝકાત સેન્ટર, અહમદાબાદના ઉપક્રમે "ગરીબી ઉન્મૂલન અને સ્વનિર્ભર મુસ્લિમ સમુદાય"ના વિષય અંતર્ગત કાર્યક્રમમાં ડો. મુહમ્મદ સલીમ પટીવાલા, (પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ,ગુજરાત) એ જણાવ્યું કે...

શું બાબરી મસ્જિદની શહાદત એળે જશે ?

0
જ્યારે મોદીરાજમાં ૨૦૧૯માં રામ મંદિરની તરફેણમાં સર્વોચ્ચ અદાલતે, ન્યાયની રીતે તદ્દન ખોટો ચુકાદો આપી રામલલ્લાને જમીન સોંપી દીધી અને ૨૫ કિલોમીટર દૂર બાબરી મસ્જિદની...

દેશમાં શાળા શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે ત્યારે નવી શિક્ષણ...

0
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ઘડવામાં આવ્યો ત્યારે એવી અપેક્ષા હતી કે તમામ બાળકોને શિક્ષણની સુવિધા તો મળશે જ સાથોસાથ તેની ગુણવત્તામાં પણ સુધારો થશે...

ગણતંત્ર દિવસ… જવાબદેહીની ક્ષણ

0
(ન્યૂઝ ડેસ્ક) દુનિયાભરમાં ભારતનો પરિચય વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે થાય છે. બ્રિટિશ સામ્રાજ્યથી તેની આઝાદીના અઢી વર્ષ પછી, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ...

દૂર રહના કોઈ કમાલ નહિ કુછ કરીબ આઓ તો બને બાત

0
ફેસબુકના જમાનામાં બુકફેરનો લહાવો માણવા ૬ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી દરમિયાન અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહમદાબાદ બુકફેરનું સરસ આયોજન કરવામાં આવેલ હતું. તેમાં વિવિધ ધર્મો,...

ન્યાયના ધ્વજવાહક બનો

0
ફલસ્તીનનો પ્રશ્ન મસ્જિદે અકસા કે બૈતુલ મકદિસ નામ સાંભળતાં જ દિલ ઝૂમવા લાગે છે. આ પવિત્ર સ્થાન સાથે વિશ્વના મુસલમાનોનું એક દીની અને ભાવનાત્મક સંબંધ...

ભારતે ઈઝરાયલ-ફલસ્તીન સંઘર્ષને ઉકેલવા માટે તેના વૈશ્વિક પ્રભાવનો ઉપયોગ કરવો જોઈએઃ...

0
‘જેમ ઇંગ્લેન્ડ અંગ્રેજોનું છે, અથવા ફ્રાન્સ ફ્રેન્ચનું છે ‘તેમ ફલસ્તીન ફલસ્તીનીઓનું છે’ નવી દિલ્હી, જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈની સાહેબે મીડિયાને આપેલા નિવેદનમાં...

વૈકલ્પિક મીડિયા પર સરકારની કાર્યવાહીનો અર્થ

0
(ન્યૂઝ ડેસ્ક) દેશમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના ભંગ અંગે સતત ચર્ચા થતી રહે છે. વિદેશી મીડિયાની સાથે, લોકશાહી અને લોકતાંત્રિક પ્રક્રિયાઓના અમલીકરણ અને મીડિયાની સ્વતંત્રતાની તપાસ...

વારસાની વહેચણીમાં સ્ત્રીઓના ભાગને ચોક્કસ બનાવવામાં આવે

0
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની દેશવ્યાપી ઝુંબેશ: કારોબારી સમિતિની બેઠક બોલાવાઈ ગર્ભમાં જ બાળકની હત્યા, દહેજની લાનત, ખૂબ મોડા લગ્નની બાબત, નોકરીઓમાં તેમનું શોષણ...

ઇઝરાયલના જુલ્મ અને અત્યાચાર સામે પેલેસ્ટીનનો વળતો પ્રહાર

0
દુનિયામાં “જીવો અને જીવવા દો”ના સિદ્ધાંત સાથે મનુષ્યનું અસ્તિત્વ ટકી શકે છે. જો જીવનમાથી આ સિદ્ધાંત કાઢી નાંખવામાં આવે તો સમગ્ર માનવ સમાજ જંગલ...