સમાચાર

સમાચાર

નફરત અને ધૃણાનું વાતાવરણ, દેશ માટે હાનિકારકઃ જમાઅતે ઇસ્લામી હિંદ

0
નવી દિલ્હીઃ “મણિપુરમાં દુઃખદ વંશીય હિંસા લગભગ ત્રણ મહિનાથી ચાલી રહી છે. આટલા લાંબા સમય સુધી કોઈ પણ હિંસા ચાલુ રહેવી એ માનવતા માટે...

કાયદાનું શાસન કે બુલડોઝરનું ?

0
(ન્યૂઝ ડૅસ્ક) તાજેતરમાં દેશના પાટનગર દિલ્હીથી માત્ર ૬૦ કિલોમીટરના અંતરે આવેલ હરિયાણા જ નહીં બલ્કે સમગ્ર વિસ્તારના અતિ પછાત એવા મેવાત જેના ૪૦% લોકો...

અંધકારનું ગાઢ થવું સૂર્યોદયની નિશાની છે, ખૂબ જ ટૂંક સમયમાં શાંતિ,...

0
અહમદાબાદઃ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત, જમિઅતે ઉલેમાએ હિંદ ગુજરાત, જમિઅતે એહલે હદીસ ગુજરાત તેમજ ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ટાગોર હોલ, અહમદાબાદ...

એસ.આઈ.ઓ.ના સંઘર્ષની જીત મુર્શિદાબાદમાં યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત

0
સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં યુનિવર્સિટી સ્થાપિત કરવા છેલ્લા ત્રણ વર્ષથી અથાગ પ્રયત્નો કરી રહી છે. આશરે ૮ લાખની...

હજ-યાત્રામાં વિમાનભાડામાં ઘટાડાનો દાવો ગેરમાર્ગે દોરનાર

0
અહમદઆબાદ ગત્ દિવસો દરમ્યાન સરકાર તરફથી મોટામોટાદાવાઓ સાથે આ ઘોષણા કરવામાં આવી કે ઈ.સ.ર૦૧૮માં હજ-સબ્સીડી સમાપ્ત કર્યા છતાં વિમાનભાડામાં ખૂબજ ઘટાડો કરવામાં આવ્યો છે, અને...

ત્રણ તલાકના ચુકાદા અંગેની નોંધ

0
સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચના શાયરાબાનો વિરૃધ્ધ યુનિયન ઓફ ઇન્ડીયા અને અન્યના ચુકાદા જેનો ઉલ્લેખ ત્રણ તલાકના ચુકાદા તરીકે વધુ પ્રચલિત છે- દ્વારા બંધારણીય...

ભારતમાં સ્ત્રીઓની સ્થિતિઃ મહિલાઓ વિરુદ્ધ હિંસા

0
ભારતમાં સ્ત્રીઓની સ્થિતિઃ મહિલાઓ વિરુદ્ધ હિંસા સમગ્ર વિશ્વમાં મહિલાઓ વિરુદ્ધ હિંસામાં વધારો થઈ રહયો છે. ભારતમાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસામાં દર વર્ષે ર૦ ટકાની વૃદ્ધિ...

સીરિયા પ્રશ્ને માનવતા દાવ પર

0
સીરિયામાં આજકાલ જે થઈ રહ્યું છે તે અત્યંત અમાનવીય, દુઃખદ તથા અફસોસજનક છે. ત્યાં જાણે કે માનવતા દાવ પર લાગી છે. આપણા ત્યાં ફિલ્મી...

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને બાબરી મસ્જિદ કેસનો ચુકાદો...

0
દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળના બાબરી મસ્જિદ કેસમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વ્હેલામાં વહેલી તકે સુનાવણી ચાહે છે. આના માટે તેણે પૂરી તૈયારીઓ...

દેશમાં મુસ્લિમો અને દલિતો સામે વધેલી હિંસા અંગે વિદેશ ખાતે જુદા...

0
નવી દિલ્હી, તાજતેરમાં દેશમાં મુસ્લિમો અને દલિત સમુદાય વિરુદ્ધ હિંસામાં વધારો થતા તેનો ઉકેલ શોધવા જમિયત ઉલેમા-એ હિંદના નેતૃત્વમાં બંને સમુદાયના ટોચના નેતાઓની એક ચિંતન...