જમાઅતે ઈસ્લામી હિંદ પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓ પરના હુમલા અને દેવળોને આગ ચાંપવાની...
નવી દિલ્હી: જમાઅતે ઈસ્લામી હિંદે પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓ પરના હુમલા અને દેવળોને આગ ચાંપવાની ઘટનાઓની નિંદા કરી છે. મીડિયાને આપેલા નિવેદનમાં, JIH ના રાષ્ટ્રીય સચિવ...
શાંતિપૂર્ણ દેખાવકારો સાથે હિંસા અને ધરપકડ અન્યાયપૂર્ણ છે: સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન...
સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) તેના વિદ્યાર્થી નેતાઓ તેમજ દિલ્હી તથા વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને કાર્યકરોની અન્યાયપૂર્ણ અટકાયતની સખત નિંદા કરે છે. હરિયાણાનાં...
‘વહીવટી તંત્ર સમયસર અને યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ ગયું છે’ :...
એસોસિએશન ફોર ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ (APCR)ની ૧૧-સદસ્યની ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમે હરિયાણામાં સાંપ્રદાયિક હિંસાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વાસ્તવિકતાઓ અને વિસ્તારોમાં પ્રવર્તમાન...
નફરતપૂર્ણ ભાષણો હરિયાણા હિંસા અને ટ્રેનમાં હિંસા માટે જવાબદાર:
કડક હાથે કામ લેવા ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલિસે મુશાવરતની માંગણી
મુસ્લિમોની પ્રતિનિધિ સંસ્થા ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલિસે મુશાવરતે તેના દિલ્હી ખાતેના કેન્દ્રીય કાર્યાલયમાં ...
જ્ઞાનવાપી મસ્જિદ સર્વેક્ષણ અંગે સુપ્રીમ કોર્ટનો ર્નિણય ખેદજનકઃ AIMPLB
નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર સુપ્રીમ કોર્ટનો ર્નિણય આશ્ચર્યજનક અને દુઃખદ છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચુડની...
નફરત અને ધૃણાનું વાતાવરણ, દેશ માટે હાનિકારકઃ જમાઅતે ઇસ્લામી હિંદ
નવી દિલ્હીઃ “મણિપુરમાં દુઃખદ વંશીય હિંસા લગભગ ત્રણ મહિનાથી ચાલી રહી છે. આટલા લાંબા સમય સુધી કોઈ પણ હિંસા ચાલુ રહેવી એ માનવતા માટે...
કાયદાનું શાસન કે બુલડોઝરનું ?
(ન્યૂઝ ડૅસ્ક) તાજેતરમાં દેશના પાટનગર દિલ્હીથી માત્ર ૬૦ કિલોમીટરના અંતરે આવેલ હરિયાણા જ નહીં બલ્કે સમગ્ર વિસ્તારના અતિ પછાત એવા મેવાત જેના ૪૦% લોકો...
અંધકારનું ગાઢ થવું સૂર્યોદયની નિશાની છે, ખૂબ જ ટૂંક સમયમાં શાંતિ,...
અહમદાબાદઃ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત, જમિઅતે ઉલેમાએ હિંદ ગુજરાત, જમિઅતે એહલે હદીસ ગુજરાત તેમજ ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ટાગોર હોલ, અહમદાબાદ...
એસ.આઈ.ઓ.ના સંઘર્ષની જીત મુર્શિદાબાદમાં યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત
સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં યુનિવર્સિટી સ્થાપિત કરવા છેલ્લા ત્રણ વર્ષથી અથાગ પ્રયત્નો કરી રહી છે. આશરે ૮ લાખની...
હજ-યાત્રામાં વિમાનભાડામાં ઘટાડાનો દાવો ગેરમાર્ગે દોરનાર
અહમદઆબાદ
ગત્ દિવસો દરમ્યાન સરકાર તરફથી મોટામોટાદાવાઓ સાથે આ ઘોષણા કરવામાં આવી કે ઈ.સ.ર૦૧૮માં હજ-સબ્સીડી સમાપ્ત કર્યા છતાં વિમાનભાડામાં ખૂબજ ઘટાડો કરવામાં આવ્યો છે, અને...













