મુસ્લિમો અને પછાત વર્ગોને મતદાનથી વંચિત રાખવાનો પ્રયાસ ગેર લોકતાંત્રિક છેઃ...
નવી દિલ્હીઃ જમાઅતે ઈસ્લામી હિંદના નાયબ અમીર જનાબ મલિક મોઅતસીમ ખાને મીડિયાને જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તાજેતરની લોકસભાની ચૂંટણીઓમાં, મતદાન દરમિયાન...
ભારતીય ચૂંટણીઓની પરિસ્થિતિઃ નૈતિક પતન અને મહિલા સુરક્ષાના પડકારો
(ન્યૂઝ ડેસ્ક) હાલ દેશમાં ચૂંટણીનો પવન સર્વત્ર ફૂંકાઈ રહ્યો છે. અખબારો, ટીવી ચેનલો અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આ વિષયને જ આવરી રહ્યા છે....
બૌદ્ધિકો અને નિષ્ણાંતોનો મતઃ મદ્રસા પાઠ્યક્રમને આધુનિકતાથી સજ્જ કરવા વધતા જ્ઞાન...
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા “તદવીન નિસાબ મદારિસે ઇસ્લામિયા હિન્દીયા” વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપના...
રાષ્ટ્રની તકદીર વ્યક્તિના હાથમાં
(ન્યૂઝ ડૅસ્ક) વડાપ્રધાન મોદી જ્યારે પણ બોલે છે, ત્યારે તેઓ દેશ અને દેશના દરેક નાગરિકના પ્રતિનિધિ તરીકે વાત રજૂ કરે છે, અને પોતાને સૌના...
જો 2026 સુધીમાં આપણે વ્યસનની બદીને રોકી શકીશું તો રાજ્યનો વિકાસ...
ધાર્મિક સૌહાર્દ મંચ પ્રેરિત વ્યસન મુક્તિ મંચ ગુજરાત દ્વારા શરુ કરાયેલા વ્યસન મુક્તિ અભિયાનનો લોન્ચિંગ કાર્યક્ર્મ સરદાર સ્મારક શાહીબાગ ખાતે યોજાઇ ગયો.રાશીદ હુસેન દ્વારા...
ઝકાત સેન્ટર, અહમદાબાદના ઉપક્રમે “ગરીબી ઉન્મૂલન અને સ્વનિર્ભર મુસ્લિમ સમુદાય”ના વિષય...
ઝકાત સેન્ટર, અહમદાબાદના ઉપક્રમે "ગરીબી ઉન્મૂલન અને સ્વનિર્ભર મુસ્લિમ સમુદાય"ના વિષય અંતર્ગત કાર્યક્રમમાં ડો. મુહમ્મદ સલીમ પટીવાલા, (પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ,ગુજરાત) એ જણાવ્યું કે...
દેશમાં શાળા શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે ત્યારે નવી શિક્ષણ...
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ઘડવામાં આવ્યો ત્યારે એવી અપેક્ષા હતી કે તમામ બાળકોને શિક્ષણની સુવિધા તો મળશે જ સાથોસાથ તેની ગુણવત્તામાં પણ સુધારો થશે...
નફરત ફેલાવનારા માનનીય !!!
(રિપોર્ટ) ચૂંટણી સુધારણા પર કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ તેના એક રિપોર્ટમાં નફરત ફેલાવનારા સાંસદો અને ધારાસભ્યોની યાદી બહાર પાડી છે....
ભારતે ઈઝરાયલ-ફલસ્તીન સંઘર્ષને ઉકેલવા માટે તેના વૈશ્વિક પ્રભાવનો ઉપયોગ કરવો જોઈએઃ...
‘જેમ ઇંગ્લેન્ડ અંગ્રેજોનું છે, અથવા ફ્રાન્સ ફ્રેન્ચનું છે ‘તેમ ફલસ્તીન ફલસ્તીનીઓનું છે’
નવી દિલ્હી, જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈની સાહેબે મીડિયાને આપેલા નિવેદનમાં...
હદીસ
(૧૦) અનુવાદ :
હઝરત યઝીદ બિન સલમા રદિ.થી રિવાયત છે કે તેઓ કહે છે કે મેં અરજ કરી કે હે અલ્લાહના રસૂલ ﷺ ! મેં...