સમાચાર

સમાચાર

મર્કઝી તાલીમી બોર્ડ, ગુજરાત દ્વારા સરકારને અરજ ગુજરાત સરકાર મુસ્લિમ સમાજને...

0
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ નવી દિલ્હી દ્વારા મુખ્ય સચિવશ્રી - ગુજરાત સરકારને મળેલ સમન્સના આધારે શિક્ષણ વિભાગના નાયબ સચિવ- ગુજરાત સરકાર દ્વારા નિયામકશ્રી,...

JIH પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ ઈરાનના પ્રમુખ ડૉ સૈયદ ઈબ્રાહિમ રાયસીના...

0
નવી દિલ્હીઃ જમાઅતે ઈસ્લામી હિંદના પ્રમુખે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઈબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાન તેમજ તેમની સાથેના અધિકારીઓના...

કોવિડ રસીના ગંભીર દુષ્પ્રભાવો અંગે સરકાર પાસે કોઈ સંતોષકારક જવાબ નથી

0
(ન્યૂઝ ડેસ્ક) કોવિડ અને કોવિડ રસીની આડઅસરોનો મુદ્દો 'કુવામાંથી બહાર આવવા અને ખાઈમાં પડવા' જેવો છે. કોવિડ સામે રક્ષણ માટે રસી લીધા પછી તેની...

2024ના પ્રથમ ચાર મહિનામાં ભારતમાં વાણીની અભિવ્યક્તિની ઘટતી જતી સ્થિતિ

0
“ફ્રી સ્પીચ કલેક્ટિવ”, એક સંસ્થા જે સ્વતંત્ર વાણીની અભિવ્યક્તિના ઉલ્લંઘનો પર દેખરેખ રાખવા અને તેના ઉકેલ માટે સમપિર્ત છે, તેમણે ભારતમાં મુક્ત અભિવ્યક્તિની કથળતી...

મુસ્લિમો અને પછાત વર્ગોને મતદાનથી વંચિત રાખવાનો પ્રયાસ ગેર લોકતાંત્રિક છેઃ...

0
નવી દિલ્હીઃ જમાઅતે ઈસ્લામી હિંદના નાયબ અમીર જનાબ મલિક મોઅતસીમ ખાને મીડિયાને જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તાજેતરની લોકસભાની ચૂંટણીઓમાં, મતદાન દરમિયાન...

ભારતીય ચૂંટણીઓની પરિસ્થિતિઃ નૈતિક પતન અને મહિલા સુરક્ષાના પડકારો

0
(ન્યૂઝ ડેસ્ક) હાલ દેશમાં ચૂંટણીનો પવન સર્વત્ર ફૂંકાઈ રહ્યો છે. અખબારો, ટીવી ચેનલો અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આ વિષયને જ આવરી રહ્યા છે....

બૌદ્ધિકો અને નિષ્ણાંતોનો મતઃ મદ્રસા પાઠ્‌યક્રમને આધુનિકતાથી સજ્જ કરવા વધતા જ્ઞાન...

0
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા “તદવીન નિસાબ મદારિસે ઇસ્લામિયા હિન્દીયા” વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપના...

રાષ્ટ્રની તકદીર વ્યક્તિના હાથમાં

0
(ન્યૂઝ ડૅસ્ક) વડાપ્રધાન મોદી જ્યારે પણ બોલે છે, ત્યારે તેઓ દેશ અને દેશના દરેક નાગરિકના પ્રતિનિધિ તરીકે વાત રજૂ કરે છે, અને પોતાને સૌના...

જો 2026 સુધીમાં આપણે વ્યસનની બદીને રોકી શકીશું તો રાજ્યનો વિકાસ...

0
ધાર્મિક સૌહાર્દ મંચ પ્રેરિત વ્યસન મુક્તિ મંચ ગુજરાત દ્વારા શરુ કરાયેલા વ્યસન મુક્તિ અભિયાનનો લોન્ચિંગ કાર્યક્ર્મ સરદાર સ્મારક શાહીબાગ ખાતે યોજાઇ ગયો.રાશીદ હુસેન દ્વારા...

ઝકાત સેન્ટર, અહમદાબાદના ઉપક્રમે “ગરીબી ઉન્મૂલન અને સ્વનિર્ભર મુસ્લિમ સમુદાય”ના વિષય...

0
ઝકાત સેન્ટર, અહમદાબાદના ઉપક્રમે "ગરીબી ઉન્મૂલન અને સ્વનિર્ભર મુસ્લિમ સમુદાય"ના વિષય અંતર્ગત કાર્યક્રમમાં ડો. મુહમ્મદ સલીમ પટીવાલા, (પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ,ગુજરાત) એ જણાવ્યું કે...