Home Featured Page 2

Featured

Featured posts

નજીબના ગુમ થયાના 9 વર્ષ પછી પણ ન્યાયની લડાઈ ચાલુ: CBI...

0
નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માંથી ગાયબ થયેલા વિદ્યાર્થી નજીબ અહેમદના ગુમ થયાના નવ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં, તેની માતા...

મુસ્લિમ પર્સનલ લૉ વિશે જાગૃતિ લાવવા જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતનો અભિયાન...

0
“મો’મિન ફક્ત એહકામે ઇલાહી કા હૈ પાબંદ” લે. શકીલ અહમદ કોઈ પણ વિષયમાં સફળ થવા માટે બે વસ્તુ જરૂરી છે એક છે તે વિષયનું જ્ઞાન અને...

ભારત પાકિસ્તાન યુદ્ધ : કૌન જીતા કૌન હારા

0
22મી એપ્રિલે પહેલગામ, કાશ્મીરમાં અચાનક આતંકવાદીઓનો હુમલો થાય છે અને 26 લાશો ઢાળી દેવામાં આવે છે. નિર્દોષ પર્યટકોના નામ પૂછીને હિંદુ પુરુષોને મારવામાં આવે...

ભારતીય બંધારણનું રક્ષણઃ દેશ સમક્ષ પડકારો, દિશા અને દશા

0
ન્યાયપાલિકાની સ્વતંત્રતા, ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને અસહમતિ વિરુદ્ધ બનતા વાતાવરણથી બંધારણના આત્માને જબરદસ્ત ખતરો છે . ડિજિટલ ગુલામીના આ સમયમાં “ડિજિટલ ઇન્ડિયા” સૂત્ર ખરેખર...

હજ્જ : આધ્યાત્મિક્તાની પરાકાષ્ઠા

0
વર્તમાન સમયની દોડધામ અને ધમાલિયા જીવનવ્યવસ્થામાં માનવીય માનસ પટલ પર કંડારાતી સાંસારીક સુખ સુવિધાથી ઉપર વટ થઈને મનને શાંતિ પ્રદાન કરવા તેમજ આધ્યાત્મિક સુખ...

ઓપરેશન સિન્દૂર પર જમાઅતે ઇસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ આપેલું...

0
જમાઅતે ઇસ્લામી હિંદ આતંકવાદને એક ગંભીર સમસ્યા અને માનવતા વિરુદ્ધ ભયાનક અપરાધ માને છે, અને દેશ તથા તેના નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે તેના...

વકફ સુધારા બિલ ૨૦૨૪

0
મુસ્લિમ સમુદાયના અધિકારોનું ઉલ્લંઘન અને લોકશાહી મૂલ્યો પર હુમલો - જુનૈદ અલી, મધ્ય પ્રદેશ લોકશાહી વ્યવસ્થામાં વિશ્વાસ, સંકલન, સમાનતા અને સહમતિ જેવા મૂળભૂત તત્ત્વો તેને જીવંત,...

રિજેક્ટ UCC

0
ઉતરાખંડમાં UCCની જાહેરાત કર્યા પછી તુરંત ગુજરાતમાં પણ એ જ પદ્ધતિથી આગળ વધવા ગુજરાત સરકારે કમર કસી લીધી છે. એ જ રંજનાબેન દેસાઈને કમિટીના...

હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદિયલ્લાહુ તઆલા અન્હુ

0
✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશા આપણી આ વાર્તાના હીરો અલ્લાહના રસૂલ ﷺના સહાબી હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદિ. છે. ઇતિહાસે તેમને સરળતાથી ભુલાવી દીધા...

યુનિફોર્મ સિવિલ કોડ માટે સરકારની દાનતમાં ખોટ છે, મુસ્લિમોને આ UCC...

0
અહમદાબાદઃ ઉત્તરાખંડ સરકારની પગદંડીએ ચાલી ગુજરાત સરકાર પણ UCC લાવવાની તૈયારીમાં છે. આ સારુ ગુજરાત સરકારે સુશ્રી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી...