Saturday, October 19, 2024
Home Featured Page 12

Featured

Featured posts

ખત્મે નબુવ્વત (નબુવ્વતનું સમાપન)

0
(ર) અનુવાદઃ હઝરત અનસ રદિ. કહે છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ કયામતના દિવસે નબીઓ (અ.સ.)માં સૌથી વધુ સંખ્યા મારા અનુયાયીઓની હશે, અને હું સૌથી પ્રથમ...

ઇસ્લામ વિશે વાત કરનાર મૌલાના સૈયદ અબુલ આ’લા મૌદૂદી

0
અય ખિઝર મેરી રાહ તો બસ રાહે જુનૂં હૈ મંઝિલ કો ગરઝ હો તો ખુદ ઇસ રાહ પર આએ 'આ શરીઅત બુઝદિલો અને ના-મર્દો (નપુંસકો)...

ર૮. સૂરઃ કસસ

0
તેમાંથી એક જૂથને તે અપમાનિત કરતો હતો, તેના પુત્રોને કતલ કરતો અને તેની પુત્રીઓને જીવતી રહેવા દેતો હતો. પ હકીકતમાં તે બગાડ ફેલાવનારા લોકોમાંથી...

મોડેલ નિકાહનામામાં ટ્રીપલ તલાક નહીં આપવાની કલમ આવકાર્ય

0
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ટૂંકમાં જ પરિચિત કરાવવામાં આવનાર મોડેલ નિકાહનામામાં દુલ્હાથી લેખિત રૃપે પ્રતિજ્ઞાા લેવામાં આવશે કે તે એક બેઠકમાં...

વર્તમાન કપરા સંજોગોમાં મુસ્લિમ મિલ્લતની જવાબદારી

0
હૈદરાબાદ ખાતે ચાલી રહેલ ૩ દિવસની ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની કારોબારી સમિતિની બેઠક પૂરી થઈ ચૂકી છે. તેની આ ર૬મી ત્રિ-દિવસીય બેઠક...

એક સમાચાર……. એક દૃષ્ટિબિંદુ

0
ભૂતપૂર્વ અધિકારીઓની વ્યથા ભારત સરકારના ૬૭ રિટાયર્ડ ઉચ્ચ સરકારી અધિકારીઓએ વડાપ્રધાન અને સરકાર પર ભારપૂર્વક દબાણ કર્યું છે કે તે લોકોના વિરુદ્ધ તાકીદના ધોરણે સખત...

પર્લનલ લો બોર્ડ બાબરી મસ્જિદ અંગેના પોતાના વલણ પર અડગ

0
હૈદરાબાદ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ત્રિદિવસીય બેઠકનો બીજો દિવસ પણ ખૂબજ ગરમ ...

‘ઇસ્લામ એક ઉપહાર, સૌના માટે!’ અભિયાનનો સમાપન કાર્યક્રમ અહમદાબાદ ખાતે સંપન્ન

0
અહમદઆબાદ, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત દ્વારા ગત તા. ૨૧ થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ દરમ્યાન "ઇસ્લામ એક ઉપહાર, સૌના માટે!"નો અભિયાન સમગ્ર ગુજરાતમાં યોજાયો હતો...

તને ખબર છે, સારાને લોકો નબળા સમજે છે

0
દરેક માણસની એક પ્રકૃતિ હોય છે. દરેકમાં થોડુંક એવું હોય છે જે કયારેય બદલતું નથી. માણસ જન્મે છે ત્યારે સારો જ હોય છે. મોટો...

ઇસ્લામ એક ઉપહાર સૌના માટે !

0
(ગતાંકથી ચાલુ) જીવનના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન - ઇસ્લામ અંતિમ ઈશગ્રંથ કુઆર્નમાં તૌહીદ (એકેશ્વરવાદ), અલ્લાહના ગુણો, આખિરત (પરલોક), અંતિમ ઈશદૂત મુહમ્મદ (સલ્લ.) સહિત તમામ ઈશદૂતો પર વિશ્વાસ,...