Home Featured Page 12

Featured

Featured posts

નફરત અને ધૃણાનું વાતાવરણ, દેશ માટે હાનિકારકઃ જમાઅતે ઇસ્લામી હિંદ

0
નવી દિલ્હીઃ “મણિપુરમાં દુઃખદ વંશીય હિંસા લગભગ ત્રણ મહિનાથી ચાલી રહી છે. આટલા લાંબા સમય સુધી કોઈ પણ હિંસા ચાલુ રહેવી એ માનવતા માટે...

દેશમાં ચિંતાજનક હદે વધી રહેલી હિંસા

0
આજકાલ પૂરા દેશમાં જુદા જુદા સ્થળે હિંસા થઈ રહી છે. પ્રજા સાચે જ ચિંતિત છે. ન્યાયાલય પણ તેની નોંધ લઈ રહ્યું છે. પરંતુ વાતાવરણ...

કાયદાનું શાસન કે બુલડોઝરનું ?

0
(ન્યૂઝ ડૅસ્ક) તાજેતરમાં દેશના પાટનગર દિલ્હીથી માત્ર ૬૦ કિલોમીટરના અંતરે આવેલ હરિયાણા જ નહીં બલ્કે સમગ્ર વિસ્તારના અતિ પછાત એવા મેવાત જેના ૪૦% લોકો...

‘મિશન પસમાંદા’ના સથવારે શું ભાજપ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી જીતી શકશે?

0
(ન્યૂઝ ડૅસ્ક) ભારતીય જનતા પાર્ટી આગામી વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીઓ અને નજીકમાં યોજાનાર વિધાન સભાની ચૂંટણીઓ માટેની તૈયારીઓમાં લાગી ગઈ છે. ભારતીય જનતા...

અંધકારનું ગાઢ થવું સૂર્યોદયની નિશાની છે, ખૂબ જ ટૂંક સમયમાં શાંતિ,...

0
અહમદાબાદઃ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત, જમિઅતે ઉલેમાએ હિંદ ગુજરાત, જમિઅતે એહલે હદીસ ગુજરાત તેમજ ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ટાગોર હોલ, અહમદાબાદ...

મહિલા સશક્તિકરણની ગુલબાંગો વચ્ચે ભયભીત સ્ત્રી

0
દેશના પ્રધાનમંત્રી મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે બૂમરાણો પાડતા રહ્યા છે. અને દરેક સમસ્યા ઉપર વિપક્ષ ઉપર ચાબખા ચલાવતા રહ્યા છે કે તેમણે ૭૦...

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને બાબરી મસ્જિદ કેસનો ચુકાદો...

0
દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળના બાબરી મસ્જિદ કેસમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વ્હેલામાં વહેલી તકે સુનાવણી ચાહે છે. આના માટે તેણે પૂરી તૈયારીઓ...

દેશમાં મુસ્લિમો અને દલિતો સામે વધેલી હિંસા અંગે વિદેશ ખાતે જુદા...

0
નવી દિલ્હી, તાજતેરમાં દેશમાં મુસ્લિમો અને દલિત સમુદાય વિરુદ્ધ હિંસામાં વધારો થતા તેનો ઉકેલ શોધવા જમિયત ઉલેમા-એ હિંદના નેતૃત્વમાં બંને સમુદાયના ટોચના નેતાઓની એક ચિંતન...

અખિલ ભારતીય વિદ્યાર્થી અધિવેશન

0
'સંકલ્પ આત્મસન્માનનો-સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો'ના સૂત્રોચ્ચારથી દિલ્હી ગૂંજી ઉઠયું એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ તા. ર૩, ર૪ અને રપ ફેબ્રુઆરી-૧૮ દરમ્યાન આ ત્રિ-દિવસીય અખિલ ભારતીય વિદ્યાર્થી...

મુસ્લિમ મહિલાઓ (લગ્નના રક્ષણ)ખરડો, ૨૦૧૭ની સમીક્ષા

0
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સાયરાબાનો વિરુદ્ધ - યુનિયન ઓફ ઇન્ડિયા(૨૦૧૭)૯ એસએસસી.૧ સાયરાબાનુ કેસના ચુકાદા મુજબ તલાકે બિદઅત એ તલાક નથી. સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયાધીશોની બનેલ બંધારણીય બેંચે...