નફરતની રાજનીતિનો અંત આવવો જરૂરી છે
૨૦૨૪ની લોકસભા ચૂંટણી દ્વારા ભારતના લોકોએ દેશની તમામ રાજકીય પાર્ટીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે દેશના બહુમતી લોકોને અહીંની નફરતની રાજનીતિ પસંદ નથી. ચોક્કસ...
વ્યાજ મુક્ત માઈક્રો ફાયનાન્સ વ્યવસ્થાઃ ગરીબી નિર્મૂલન માટે આશીર્વાદ રૂપ
વધતી જતી મોંઘવારી અને બેરોજગારીના કારણે લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે કેટલીક વાર બિનજરૂરી અને ઉડાઉ ખર્ચાઓના કારણે પણ પરિવાર ઉપર બોજો વધી...
મુસ્લિમોની રાજકીય નિરર્થકતાનું વિશ્લેષણ
એમાં કોઈ શંકા નથી કે ચૂંટણી રાજકારણમાં સૌથી વધુ ચર્ચામાં રહેવા છતાં ભારતીય મુસલમાનો રાજકારણમાં અસ્તિત્વહીને અને બેવજન બનીને કિનારા પર ધકેલાઈ ગયા છે....
ચૂંટણી પ્રક્રિયાના ભ્રષ્ટાચાર
ભારતમાં રાજકીય ભ્રષ્ટાચાર એ મોટી સમસ્યા છે. પોલિટિકલ ભ્રષ્ટાચાર એ સરકારી અધિકારીઓ દ્વારા તેમની કાયદાયુક્ત પ્રાધિકૃત અધિકારનો દુરુપયોગ છે. ભ્રષ્ટાચાર નાસૂરની જેમ સમગ્ર સમાજમાં...
ભારતીય મુસ્લિમો સામેના પડકારો
સ્વતંત્રતાના ૭૫ વર્ષો પછી પણ ભારતમાં રહી ગયેલા મુસલમાનો દેશપ્રેમ અને દીનપ્રેમ જેવા બે સુડા વચ્ચે સોપારીની જેમ ફસાયેલા છે. રાષ્ટ્રીય નેતાના અભાવના કારણે...
સાર્વજનિક મુદ્દાઓની અવગણના
રાજકીય રીતે સૌથી મહત્ત્વપૂર્ણ દેશની સામાન્ય ચૂંટણીઓની જેમ-જેમ ઘડીઓ નજીક આવી રહી છે, ભારતીય રાજકારણમાં ગહમાગહમી તેટલી જ ઝડપથી વધતી જઈ રહી છે. દેશના...
શું બાબરી મસ્જિદની શહાદત એળે જશે ?
જ્યારે મોદીરાજમાં ૨૦૧૯માં રામ મંદિરની તરફેણમાં સર્વોચ્ચ અદાલતે, ન્યાયની રીતે તદ્દન ખોટો ચુકાદો આપી રામલલ્લાને જમીન સોંપી દીધી અને ૨૫ કિલોમીટર દૂર બાબરી મસ્જિદની...
દૂર રહના કોઈ કમાલ નહિ કુછ કરીબ આઓ તો બને બાત
ફેસબુકના જમાનામાં બુકફેરનો લહાવો માણવા ૬ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી દરમિયાન અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહમદાબાદ બુકફેરનું સરસ આયોજન કરવામાં આવેલ હતું. તેમાં વિવિધ ધર્મો,...
ન્યાયના ધ્વજવાહક બનો
ફલસ્તીનનો પ્રશ્ન
મસ્જિદે અકસા કે બૈતુલ મકદિસ નામ સાંભળતાં જ દિલ ઝૂમવા લાગે છે. આ પવિત્ર સ્થાન સાથે વિશ્વના મુસલમાનોનું એક દીની અને ભાવનાત્મક સંબંધ...
ઇઝરાયલના જુલ્મ અને અત્યાચાર સામે પેલેસ્ટીનનો વળતો પ્રહાર
દુનિયામાં “જીવો અને જીવવા દો”ના સિદ્ધાંત સાથે મનુષ્યનું અસ્તિત્વ ટકી શકે છે. જો જીવનમાથી આ સિદ્ધાંત કાઢી નાંખવામાં આવે તો સમગ્ર માનવ સમાજ જંગલ...













