સમાચાર

સમાચાર

ચૂંટણી પછી ભારતમાં કોમવાદી હુમલાઓ, લિંચિંગ, મુસ્લિમોના મકાનો તોડવાની ઘટનાઓમાં વધારો...

0
લે. અનવારુલહક બૈગ ૪ જૂને રાષ્ટ્રીય ચૂંટણીના પરિણામોની જાહેરાત પછીના અઠવાડિયામાં સમગ્ર ભારતમાં મુસ્લિમ વિરોધી હિંસા, લિંચિંગ, મકાનો તોડી પાડવા, અપ્રિય ગુનાઓ અને ટોળાના હુમલાઓ...

મર્કઝી તાલીમી બોર્ડ ગુજરાત દ્વારા હયુમેનિટીઝ કારકિર્દી માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો

0
અહમદાબાદ, મેડિકલ, એન્જિનિયરિંગ અને CAના મર્યાદિત વર્તુળ સિવાય પણ કારકિર્દીના ૭૦૦થી પણ વધારે વિકલ્પો મોજૂદ છે. તેવું દિલ્હી થી ખાસ પધારેલા ડૉ. ફૈઝી રેહમાનીએ...

રાજકોટની દુખદ ઘટનાથી જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત અને ઇસ્લામી રીલીફ કમિટી...

0
તંત્રની લાપરવાહીના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે. દોષિત વ્યક્તિઓ વિરુદ્ધ ત્વરિત અને કડક પગલાં લેવાની માંગણી અહમદાબાદ, તા. ૨૫ મે ૨૦૨૪ના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં...

રશિયા-અમેરિકા તણાવ અને ભારતની ચૂંટણીઃ રશિયાના ચોંકાવનારા દાવા અને તેની પ્રતિક્રિયા

0
(ન્યૂઝ ડેસ્ક) લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે જ્યારે રશિયાએ એક સનસનીખેજ દાવો કર્યો છે. અહેવાલો અનુસાર, રશિયાએ દાવો કર્યો છે કે અમેરિકા ભારતની ચૂંટણીમાં...

JIH, અહમદાબાદ દ્વારા ચિલ્ડ્રન ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

0
અહમદાબાદ, મુસ્લિમ ભૂલકાઓમાં બાળપણથી ઇસ્લામનો અકીદો મજબૂત કરવા, અલ્લાહ અને રસૂલ સ.અ.વ.થી અનહદ પ્રેમ અને મુહબ્બત પેદા કરવી, તેમના ચારિત્ર્યમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવું,...

પીરાણા દરગાહ વિવાદઃ ઐતિહાસિક સ્થળનું હિંદુત્વકરણ થતું હોવાનો આક્ષેપ!

0
અહમદાબાદઃ અહમદાબાદથી ૧૮ કિલોમીટર દૂર આવેલું પીરાણા ગામ એક પ્રખ્યાત અને ઐતિહાસિક સ્થળ છે, જે હઝરત પીર ઇમામશાહ બાવાની દરગાહ તરીકે જાણીતું છે. ઇમામશાહ...

મર્કઝી તાલીમી બોર્ડ, ગુજરાત દ્વારા સરકારને અરજ ગુજરાત સરકાર મુસ્લિમ સમાજને...

0
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ નવી દિલ્હી દ્વારા મુખ્ય સચિવશ્રી - ગુજરાત સરકારને મળેલ સમન્સના આધારે શિક્ષણ વિભાગના નાયબ સચિવ- ગુજરાત સરકાર દ્વારા નિયામકશ્રી,...

JIH પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ ઈરાનના પ્રમુખ ડૉ સૈયદ ઈબ્રાહિમ રાયસીના...

0
નવી દિલ્હીઃ જમાઅતે ઈસ્લામી હિંદના પ્રમુખે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઈબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાન તેમજ તેમની સાથેના અધિકારીઓના...

કોવિડ રસીના ગંભીર દુષ્પ્રભાવો અંગે સરકાર પાસે કોઈ સંતોષકારક જવાબ નથી

0
(ન્યૂઝ ડેસ્ક) કોવિડ અને કોવિડ રસીની આડઅસરોનો મુદ્દો 'કુવામાંથી બહાર આવવા અને ખાઈમાં પડવા' જેવો છે. કોવિડ સામે રક્ષણ માટે રસી લીધા પછી તેની...

2024ના પ્રથમ ચાર મહિનામાં ભારતમાં વાણીની અભિવ્યક્તિની ઘટતી જતી સ્થિતિ

0
“ફ્રી સ્પીચ કલેક્ટિવ”, એક સંસ્થા જે સ્વતંત્ર વાણીની અભિવ્યક્તિના ઉલ્લંઘનો પર દેખરેખ રાખવા અને તેના ઉકેલ માટે સમપિર્ત છે, તેમણે ભારતમાં મુક્ત અભિવ્યક્તિની કથળતી...