કેન્દ્રીય બજેટ ગરીબો અને અલ્પસંખ્યકો માટે નિરાશાજનકઃ જેઆઈએચ ઉપપ્રમુખ
                
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના ઉપપ્રમુખ પ્રોફેસર સલીમ એન્જિનિયરે કેન્દ્રીય બજેટને ગરીબો, SC-ST અને ધામિર્ક અલ્પસંખ્યકો માટે નિરાશાજનક ગણાવ્યું છે. તેઓએ જણાવ્યું કે, “બજેટ...            
            
        એસોસીએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટર દ્વારા ધામિર્ક સ્થળો...
                
અહમદાબાદઃ  APCRગુજરાત ચેપ્ટર દ્વારા તા.૨૮, જુલાઈ, ૨૦૨૪, રવિવારના રોજ, હોટલ હોસ્ટ ઈન, ખાનપુર, અહમદાબાદ ખાતે ધામિર્ક સ્થળો બાબતે સુપ્રીમ કોર્ટના આદેશની સમજૂતી અંગે એક...            
            
        પરિવાર નિયોજનના નારા પાછળનું સત્ય
                
પરિવાર નિયોજનની વિચારધારાની શરૂઆત અમેરિકાએ ૧૯૫૮માં કરી હતી. આ પહેલાં સુરક્ષા પરિષદમાં આ વિષય પર ઓછામાં ઓછા ત્રીસ જેટલા સંમેલનો, સભાઓ અને ગોષ્ઠીઓ યોજાઈ...            
            
        ભારતીય સમાજનો આ કાળો ચહેરો
                
(ન્યૂઝ ડૅસ્ક) આપણો દેશ સ્વતંત્રતા મેળવીને અને લોકશાહી બંધારણ અપનાવીને ઘણા વર્ષો વિતી ગયા છે, છતાં આપણે હજુ પણ જાતિવાદ, અસ્પૃશ્યતા અને ભેદભાવ જેવી...            
            
        શિક્ષણનો હેતુ ટ્રાન્સફર ઓફ ઇન્ફોર્મેશન નહીં પરંતુ ટ્રાન્સફર ઓફ પર્સનાલિટી હોવો...
                
અહમદાબાદ ખાતે રાજ્ય કક્ષાની એક દિવસીય શૈક્ષણિક કોન્ફરન્સ યોજાઈ
અહમદાબાદઃ FMEI ( ફેડરેશન ઓફ મુસ્લિમ એજ્યુકશનલ ઇન્સ્ટીટ્યુશન્સ), ગુજરાત દ્વારા તા. 14, જુલાઈ, 2024, રવિવાર, હોટલ...            
            
        ચૂંટણી પછી ભારતમાં કોમવાદી હુમલાઓ, લિંચિંગ, મુસ્લિમોના મકાનો તોડવાની ઘટનાઓમાં વધારો...
                
લે. અનવારુલહક બૈગ
૪ જૂને રાષ્ટ્રીય ચૂંટણીના પરિણામોની જાહેરાત પછીના અઠવાડિયામાં સમગ્ર ભારતમાં મુસ્લિમ વિરોધી હિંસા, લિંચિંગ, મકાનો તોડી પાડવા, અપ્રિય ગુનાઓ અને ટોળાના હુમલાઓ...            
            
        મર્કઝી તાલીમી બોર્ડ ગુજરાત દ્વારા હયુમેનિટીઝ કારકિર્દી માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો
                
અહમદાબાદ, મેડિકલ, એન્જિનિયરિંગ અને CAના મર્યાદિત વર્તુળ સિવાય પણ કારકિર્દીના ૭૦૦થી પણ વધારે વિકલ્પો મોજૂદ છે. તેવું દિલ્હી થી ખાસ પધારેલા ડૉ. ફૈઝી રેહમાનીએ...            
            
        રાજકોટની દુખદ ઘટનાથી જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત અને ઇસ્લામી રીલીફ કમિટી...
                
તંત્રની લાપરવાહીના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે. દોષિત વ્યક્તિઓ વિરુદ્ધ ત્વરિત અને કડક પગલાં લેવાની માંગણી
અહમદાબાદ, તા. ૨૫ મે ૨૦૨૪ના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં...            
            
        રશિયા-અમેરિકા તણાવ અને ભારતની ચૂંટણીઃ રશિયાના ચોંકાવનારા દાવા અને તેની પ્રતિક્રિયા
                
(ન્યૂઝ ડેસ્ક) લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે જ્યારે રશિયાએ એક સનસનીખેજ દાવો કર્યો છે. અહેવાલો અનુસાર, રશિયાએ દાવો કર્યો છે કે અમેરિકા ભારતની ચૂંટણીમાં...            
            
        JIH, અહમદાબાદ દ્વારા ચિલ્ડ્રન ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
                
અહમદાબાદ, મુસ્લિમ ભૂલકાઓમાં બાળપણથી ઇસ્લામનો અકીદો મજબૂત કરવા, અલ્લાહ અને રસૂલ સ.અ.વ.થી અનહદ પ્રેમ અને મુહબ્બત પેદા કરવી, તેમના ચારિત્ર્યમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવું,...            
            
        
                
		












