રડવા અને માતમ કરવાના મુહર્રમ મહિનાના દસ દિવસ પસાર થઈ ગયા!...
રજૂ. મુહમ્મદ અમીન શેઠ
આવો ! હવે વિચારીએ કે મામલો શું હતો? થોડીવાર માટે ભૂલી જાવ કે તમે શિયા છો કે સુન્ની માત્ર મુસ્લિમ...
મા’રિફતની નેઅ્મત
અજ્ઞાનતા અંતરાત્માનું મોત છે, એ જીવનને ઝબેહ કરવું છે અને આ ઉ’મેરનું વેડફાવું પણ છે.
“હું તારી પનાહ (શરણ) ચાહું છું કે હું અજ્ઞાનીઓમાંથી હોઉં.”
જ્ઞાન...
ઊંઘ અને આરામ દ્વારા સ્વસ્થતા
આજકાલ આપણું જીવન બિલ્કુલ એક મશીન જેવું બની ગયું છે અને આરામ કરવાનો સમય નથી મળતો. આમ આપણે જ આપણા જીવનની તબાહીનો સામાન પેદા...
શક્તિ-સામર્થ્યનો અતિરેક અને તેનું પરિણામ
મનું મૂલ્ય ઊંચું અંકાય છે. લોકો થોડા વધુ પૈસા આપીને પણ એવાં જ ઉત્પાદનો ખરીદવાનો આગ્રહ રાખે છે. ભલે માત્રા (કવોન્ટિટી) ઓછી હોયપણ લોકો...
અંગ્રેજી ભાષાની જરૃરિયાત
વાતચીત માટે, સંવાદ માટે, વ્યવહાર માટે, પ્રેમની અભિવ્યક્તિ માટે, ગેરસમજ નિવારવા કાજે અને બીજા અનેક હેતુસર ભાષાની જરૃર પડે છે. વિશ્વમાં અનેક બોલીઓ બોલાય...
તને ખબર છે, સારાને લોકો નબળા સમજે છે
દરેક માણસની એક પ્રકૃતિ હોય છે. દરેકમાં થોડુંક એવું હોય છે જે કયારેય બદલતું નથી. માણસ જન્મે છે ત્યારે સારો જ હોય છે. મોટો...