Home Featured Page 6

Featured

Featured posts

મહિલા આરક્ષણઃ આવકાર્ય, પરંતુ બંધારણના હાર્દ એવી ‘સમાનતા’થી તો છેટું એ...

0
ભારતમાં વસતા સર્વ ધર્મના ગ્રંથોમાં મહિલાને ચોક્કસપણે પુરુષ સમોવડી આંકવામાં આવી છે. આપણા ત્યાં મહિલા સશક્તિકરણની વાતો તો બહુ થાય છે પરંતુ મહિલાઓને જીવનના...

જમાઅતે ઈસ્લામી હિંદે બીએસપીના સાંસદ વિરુદ્ધ સંસદમાં ભાજપના સાંસદ દ્વારા ઉપયોગમાં...

0
નવી દિલ્હીઃ જમાઅતે ઈસ્લામી હિંદના રાષ્ટ્રીય મીડિયા સચિવ કેકે સુહેલે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “લોકસભામાં બીએસપી સાંસદ કુંવર દાનિશ અલી વિરુદ્ધ ભાજપના...

G-૨૦ સંમેલનમાં ભારતની અધ્યક્ષતા અને દેશની આંતરિક પરિસ્થિતિ

0
G-૨૦ એટલે કે Group-૨૦ની ૧૮મી મિટિંગની યજમાની કરવાનું સૌભાગ્ય ભારતને પ્રાપ્ત થયું તે એક ગૌરવપૂર્ણ વાત છે. વેપાર ઉદ્યોગ, શાંતિ-સલામતી અને પરસ્પર આદાન-પ્રદાન કરવાની...

ફોજદારી કાયદામાં સુધારોઃ પડદાની પાછળ

0
(ન્યૂઝ ડૅસ્ક) ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારો કરવાના હેતુથી સરકારે લોકસભામાં ત્રણ નવા બિલ રજૂ કર્યા છે. આ ત્રણ બિલ આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટનું...

સ્વતંત્રતા સામેના જોખમને દરેક સ્વતંત્ર નાગરિકે સમજવું જોઈએ

0
(ન્યૂઝ ડેસ્ક) તાજેતરમાં ભારતે તેની આઝાદીની ૭૭મી વર્ષગાંઠ ઉજવી. આ જ એક મોકો પણ હોય છે જ્યારે દરેક સ્વતંત્ર નાગરિકે એ તમામ પાસાઓ પર...

SIO ગુજરાત રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું: “આવો.. ભેગા થઈને સકારાત્મક પરિવર્તનનો...

0
અમદાવાદ, સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસરૂપે, જનાબ શકીલ અહેમદ રાજપૂત (સેક્રેટરી JIH ગુજરાત), બિ.જાવેદ કુરેશી (પ્રદેશ પ્રમુખ SIO ગુજરાત) ,જનાબ ઇકબાલ અહેમદ મિર્ઝા (શહેર...

એસ.આઈ.ઓ.એ જામિયા મિલિયા ઈસ્લામિયાથી તેનું રાષ્ટ્રવ્યાપી કેમ્પસ અભિયાન શરૂ કર્યું

0
સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) એ પરિવર્તન અને સુધારણા હેતુ પોતાના નવા કેમ્પસ અભિયાનનો Spark Illuminate Ethics Soul શિર્ષક સાથે આરંભ કર્યો. આ...

ચંદ્રયાન-૩નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ; ભારતમાં અપેક્ષિત જશ્ન

0
✍🏻 ડૉ. ફારૂક અહેમદ ૨૩મી ઓગસ્ટ ૨૦૨૩નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરનારો પ્રથમ અને ચંદ્રની સર્વાંગી સપાટી...

નફરતના શિક્ષણ ધામો !!

0
(ન્યૂઝ ડૅસ્ક) ઉત્તરપ્રદેશમાં એક શિક્ષિકા દ્વારા એક મુસ્લિમ બાળકને વર્ગખંડના બીજા બાળકો દ્વારા માર મારવાની કરુણ ઘટનાના અનેક પાસાઓ છે. પ્રથમઃ શિક્ષક જે એક મહિલા...

વડાપ્રધાનનું લાલ કિલ્લાનું પ્રવચનઃ તુષ્ટિકરણના નામે ધ્રુવીકરણ

0
(ન્યૂઝ ડૅસ્ક) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે લાલ કિલ્લાની દીવાલ પરથી સ્વાતંત્ર્ય દિવસનું દસમું પ્રવચન આપ્યું હતું. આ પ્રવચનમાં તેમણે ભ્રષ્ટાચાર, સગાવાદ અને તુષ્ટિકરણનો...