ઇસ્લામના પયગંબર ﷺ સમસ્ત માનવતા માટે સર્વશ્રેષ્ઠ આદર્શ
ઇસ્લામના પયગંબર ﷺસમગ્ર માનવતા માટે એક સંપૂર્ણ અને સર્વશ્રેષ્ઠ આદર્શ અને પ્રકાશની દીવાદાંડી છે, તેથી જ પવિત્ર કુર્આને તેમને "રહમતુલ્લિલ આલમીન" નું બિરુદ આપ્યું...
બાળકોમાં વધતી આક્રમકતાઃ કારણ અને નિવારણ
અહમદાબાદની એક શાળામાં સગીર વયના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરીના (કેટલાક અહેવાલ મુજબ કંપાસના પરિકર કે કટરના) ઘા કર્યા, જેમાં...
વોટ ચોરી અને સરકારી ચૂંટણી પંચ
બિહારમાં જ્યારથી ચૂંટણી પંચે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) એટલે કે મતદાર યાદીનું સઘન ઘનિષ્ઠ પુનર્વલોકન ચાલુ કર્યું છે, ત્યારથી ચૂંટણી પંચ સામેનો વિવાદ અને...
દુનિયા સાથે – વાર્તાલાપ
હું દુનિયાથી કંટાળી ગયો છું, તેનાથી દૂર ક્યાંક ભાગી જવા માંગું છું, પરંતુ કોઈ રસ્તો દેખાતો નથી. નોકરી બદલું, ઘર બદલું, મહોલ્લો અને શહેર...
મંગોલો પાછા આવી ગયા છે..!!
શકીલ અહમદ રાજપૂત
ગાઝા: એક યાતના, એક પોકાર
છેલ્લાં હજારો વર્ષોના ઇતિહાસમાં, જ્યારે પણ "સૌથી ક્રૂર કોમ"ની વાત આવે છે, ત્યારે મોંગોલ જાતિનું નામ મોખરે આવે...
નજીબના ગુમ થયાના 9 વર્ષ પછી પણ ન્યાયની લડાઈ ચાલુ: CBI...
નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માંથી ગાયબ થયેલા વિદ્યાર્થી નજીબ અહેમદના ગુમ થયાના નવ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં, તેની માતા...
મુસ્લિમ પર્સનલ લૉ વિશે જાગૃતિ લાવવા જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતનો અભિયાન...
“મો’મિન ફક્ત એહકામે ઇલાહી કા હૈ પાબંદ”
લે. શકીલ અહમદ
કોઈ પણ વિષયમાં સફળ થવા માટે બે વસ્તુ જરૂરી છે એક છે તે વિષયનું જ્ઞાન અને...
ભારત પાકિસ્તાન યુદ્ધ : કૌન જીતા કૌન હારા
22મી એપ્રિલે પહેલગામ, કાશ્મીરમાં અચાનક આતંકવાદીઓનો હુમલો થાય છે અને 26 લાશો ઢાળી દેવામાં આવે છે. નિર્દોષ પર્યટકોના નામ પૂછીને હિંદુ પુરુષોને મારવામાં આવે...
ભારતીય બંધારણનું રક્ષણઃ દેશ સમક્ષ પડકારો, દિશા અને દશા
ન્યાયપાલિકાની સ્વતંત્રતા, ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને અસહમતિ વિરુદ્ધ બનતા વાતાવરણથી બંધારણના આત્માને જબરદસ્ત ખતરો છે . ડિજિટલ ગુલામીના આ સમયમાં “ડિજિટલ ઇન્ડિયા” સૂત્ર ખરેખર...
હજ્જ : આધ્યાત્મિક્તાની પરાકાષ્ઠા
વર્તમાન સમયની દોડધામ અને ધમાલિયા જીવનવ્યવસ્થામાં માનવીય માનસ પટલ પર કંડારાતી સાંસારીક સુખ સુવિધાથી ઉપર વટ થઈને મનને શાંતિ પ્રદાન કરવા તેમજ આધ્યાત્મિક સુખ...













