નેપાળ, વૈશ્વિક દેશો માટે બોધપાઠ…
જે પેઢી વિશે એવું માનવામાં આવે છે કે, આ પેઢી હવે ટેકનોલોજી અને સોશિયલ મીડિયામાં જ રત છે તેને લોક-લાગણી કે સામાજિક ગિતિવિધિઓની કાંઈ...
વકફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટનો અંતરિમ આદેશ: વહીવટદારી સત્તાનો અતિરેક...
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ વકફ (સુધારા) અધિનિયમ, 2025 પર સુપ્રીમ કોર્ટના અંતરિમ આદેશ અંગે નિવેદન જાહેર કર્યું હતું. તેમણે...
રસૂલુલ્લાહ ﷺ ની સીરત યુવાનો માટે દીવાદાંડીઃ યુટ્યૂબ પર ખાસ પોડકાસ્ટ
અહમદાબાદ: આજના યુવાનો જીવનમાં અનેક પડકારો, ગેરમાર્ગે દોરતા આકર્ષણો અને ઓળખના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આવા સમયે, રસૂલુલ્લાહ ﷺ નું જીવન તેમને માટે...
ઇસ્લામના પયગંબર ﷺ સમસ્ત માનવતા માટે સર્વશ્રેષ્ઠ આદર્શ
ઇસ્લામના પયગંબર ﷺસમગ્ર માનવતા માટે એક સંપૂર્ણ અને સર્વશ્રેષ્ઠ આદર્શ અને પ્રકાશની દીવાદાંડી છે, તેથી જ પવિત્ર કુર્આને તેમને "રહમતુલ્લિલ આલમીન" નું બિરુદ આપ્યું...
બાળકોમાં વધતી આક્રમકતાઃ કારણ અને નિવારણ
અહમદાબાદની એક શાળામાં સગીર વયના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરીના (કેટલાક અહેવાલ મુજબ કંપાસના પરિકર કે કટરના) ઘા કર્યા, જેમાં...
વોટ ચોરી અને સરકારી ચૂંટણી પંચ
બિહારમાં જ્યારથી ચૂંટણી પંચે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) એટલે કે મતદાર યાદીનું સઘન ઘનિષ્ઠ પુનર્વલોકન ચાલુ કર્યું છે, ત્યારથી ચૂંટણી પંચ સામેનો વિવાદ અને...
દુનિયા સાથે – વાર્તાલાપ
હું દુનિયાથી કંટાળી ગયો છું, તેનાથી દૂર ક્યાંક ભાગી જવા માંગું છું, પરંતુ કોઈ રસ્તો દેખાતો નથી. નોકરી બદલું, ઘર બદલું, મહોલ્લો અને શહેર...
મંગોલો પાછા આવી ગયા છે..!!
શકીલ અહમદ રાજપૂત
ગાઝા: એક યાતના, એક પોકાર
છેલ્લાં હજારો વર્ષોના ઇતિહાસમાં, જ્યારે પણ "સૌથી ક્રૂર કોમ"ની વાત આવે છે, ત્યારે મોંગોલ જાતિનું નામ મોખરે આવે...
નજીબના ગુમ થયાના 9 વર્ષ પછી પણ ન્યાયની લડાઈ ચાલુ: CBI...
નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માંથી ગાયબ થયેલા વિદ્યાર્થી નજીબ અહેમદના ગુમ થયાના નવ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં, તેની માતા...
મુસ્લિમ પર્સનલ લૉ વિશે જાગૃતિ લાવવા જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતનો અભિયાન...
“મો’મિન ફક્ત એહકામે ઇલાહી કા હૈ પાબંદ”
લે. શકીલ અહમદ
કોઈ પણ વિષયમાં સફળ થવા માટે બે વસ્તુ જરૂરી છે એક છે તે વિષયનું જ્ઞાન અને...













