Home લેખ

લેખ

લેખ

સમયનો પડકાર અને ઉમ્મતની ચાવીરૂપ ભૂમિકા

0
જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ વીડિયો વ્યાખ્યાનમાં ભારતીય મુસ્લિમોની વ્યક્તિગત અને સામૂહિક આવશ્યક કાર્યોની રૂપરેખા આપી હતી. જે વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા...

ગણતંત્ર દિવસ… જવાબદેહીની ક્ષણ

0
(ન્યૂઝ ડેસ્ક) દુનિયાભરમાં ભારતનો પરિચય વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે થાય છે. બ્રિટિશ સામ્રાજ્યથી તેની આઝાદીના અઢી વર્ષ પછી, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ...

મુકર્રબીન મેં અપના મકામ પૈદા કર

0
હાલમાં જ સૂરઃ વાકિઆ (છપ્પનમી સૂરઃ)ની પ્રાથમિક આયતોમાં ભ્રમણ કરી રહ્યો છું. વિચારોનું તોફાન આગળ વધતાં રોકી રહ્યું છે. હૃદયમાં સ્પંદનોને કલમબદ્ધ કરવાની જીજ્ઞાાસા...

ઇસ્લામિક બેંક

0
(ભારતમાં ઇસ્લામિક બેંક ખોલવા અંગે રઘુરામ રાજને હકારાત્મકભર્યું વલણ વર્ષ ર૦૦૮માં દાખવ્યું હતું. વર્ષ ર૦૧૭ નવેમ્બર મહિનામાં માહિતી અધિકાર દ્વારા (આરટીઆઈ) તપાસ કરતાં જાણવા...

મા-બાપ વિશે કેટલીક વિચારવા યોગ્ય વાતો

0
જૂજ ભાગ્યશાળી કુટુંબોને બાદ કરતાં આજે મોટાભાગના કુટુંબોની આ જ ફરિયાદ છે કે સંતાન અવજ્ઞાાકારી થતી જાય છે. સંતાનની અવજ્ઞાા મહદઅંશે સામાન્ય બની ગઈ...

આવા કૌંભાંડો કયારે અટકશે ?

0
પંજાબ નેશનલ બેકં (પીએનબી)નું કૌભાંડ સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં સમગર બેન્કિંગ વ્યવસ્થા ઉપર જ પ્રશ્નો ઉદભવવા લાગ્યા છે. આ અંગે અલગ-અલગ દાવા કરવામાં...

તમે ઇસ્લામમાં રુચિ શા માટે લો, એટલા માટે કે…. ઇસ્લામ તમારી...

0
તમે ઇસ્લામનું અધ્યયન શા માટે કરો, તેના પ્રત્યે રુચિ શા ઔમાટે દાખવો અને તેને શા માટે અપનાવો ? એટલા માટે કે તે દરેક પ્રકારના...

ઈસ્લામ આતંકવાદીઓનો નહીં પરંતુ માનવતાનાં મશાલચીઓનો ધર્મ છે

0
સ્લિમોને આતંકવાદી સાબિત કરવા માટે એક એવો દુષ્પ્રચાર પણ કરવામાં આવે છે કે ઇસ્લામ ધર્મ માનવ સ્વભાવને અનુરૃપ નથી. તેમાં વ્યક્તિનો માનસિક, વિકાસ રૃંધાય...

જેહાદ એટલે સંઘર્ષ: માનવી જીવનભર પોતાના નફસ, સમાજ તથા દેશ સામે...

0
બિનમુસ્લિમોમાં જેહાદ અંગે પણ કેટલીક ગેરસમજો, અટકળો તથા ધારણાઓ જોવા મળે છે. તેના માટે મુખ્ય કરીને દુષ્પ્રચાર સંપૂર્ણ જવાબદાર છે. આ ઉપરાંત મુસ્લિમો તરફથી...

તલાક સંબંધિત સૂચિત બિલ ભારતીય બંધારણ અને શરિઅત વિરુદ્ધ

0
-એન્જિનિયર મુહમ્મદ સલીમ કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ તલાક સંબંધિત બિલ લોકસભામાં મંજૂર કરાવ્યા બાદ તેને રાજ્યસભામાં મંજૂર ન કરાવી શકવાના લીધે હાલ તો તે રોકાઈ...