સમાચાર

સમાચાર

ત્રણ તલાકના ચુકાદા અંગેની નોંધ

0
સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચના શાયરાબાનો વિરૃધ્ધ યુનિયન ઓફ ઇન્ડીયા અને અન્યના ચુકાદા જેનો ઉલ્લેખ ત્રણ તલાકના ચુકાદા તરીકે વધુ પ્રચલિત છે- દ્વારા બંધારણીય...

ભારતમાં સ્ત્રીઓની સ્થિતિઃ મહિલાઓ વિરુદ્ધ હિંસા

0
ભારતમાં સ્ત્રીઓની સ્થિતિઃ મહિલાઓ વિરુદ્ધ હિંસા સમગ્ર વિશ્વમાં મહિલાઓ વિરુદ્ધ હિંસામાં વધારો થઈ રહયો છે. ભારતમાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસામાં દર વર્ષે ર૦ ટકાની વૃદ્ધિ...

સીરિયા પ્રશ્ને માનવતા દાવ પર

0
સીરિયામાં આજકાલ જે થઈ રહ્યું છે તે અત્યંત અમાનવીય, દુઃખદ તથા અફસોસજનક છે. ત્યાં જાણે કે માનવતા દાવ પર લાગી છે. આપણા ત્યાં ફિલ્મી...

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને બાબરી મસ્જિદ કેસનો ચુકાદો...

0
દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળના બાબરી મસ્જિદ કેસમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વ્હેલામાં વહેલી તકે સુનાવણી ચાહે છે. આના માટે તેણે પૂરી તૈયારીઓ...

દેશમાં મુસ્લિમો અને દલિતો સામે વધેલી હિંસા અંગે વિદેશ ખાતે જુદા...

0
નવી દિલ્હી, તાજતેરમાં દેશમાં મુસ્લિમો અને દલિત સમુદાય વિરુદ્ધ હિંસામાં વધારો થતા તેનો ઉકેલ શોધવા જમિયત ઉલેમા-એ હિંદના નેતૃત્વમાં બંને સમુદાયના ટોચના નેતાઓની એક ચિંતન...

અખિલ ભારતીય વિદ્યાર્થી અધિવેશન

0
'સંકલ્પ આત્મસન્માનનો-સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો'ના સૂત્રોચ્ચારથી દિલ્હી ગૂંજી ઉઠયું એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ તા. ર૩, ર૪ અને રપ ફેબ્રુઆરી-૧૮ દરમ્યાન આ ત્રિ-દિવસીય અખિલ ભારતીય વિદ્યાર્થી...

મુસ્લિમ મહિલાઓ (લગ્નના રક્ષણ)ખરડો, ૨૦૧૭ની સમીક્ષા

0
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સાયરાબાનો વિરુદ્ધ - યુનિયન ઓફ ઇન્ડિયા(૨૦૧૭)૯ એસએસસી.૧ સાયરાબાનુ કેસના ચુકાદા મુજબ તલાકે બિદઅત એ તલાક નથી. સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયાધીશોની બનેલ બંધારણીય બેંચે...

હિંદુસ્તાની સ્ત્રીઓને અત્યાચારોથી મુકત કરો

0
છેલ્લાં કેટલાક સમયથી મોટાભાગની ટીવી ચેનલો ઉપર ત્રણ તલાક પામેલી છૂટાછેડા થયેલી મુસ્લિમ સ્ત્રીઓની રોક્કડ અને વલવલાટ, આક્રંદ અને આંસુઓ દર્શાવવામાં આવે છે ત્યારે...

મસ્જિદની બીજી જગ્યાએ તબ્દીલી અને હમ્બલી ફિકહ

0
શિક્ષણ અને સાક્ષરતાના આંકડાઓ કોઈપણ કોમ કેે સમાજને માપવાના મહત્ત્વપૂર્ણ સ્ત્રોત માનવામાં આવે છે. વિકસિત દેશોમાં હવે આનાથી આગળ વધીને બીજી વિષય સૂચિઓનો પ્રારંભ...

અમેરિકી દૂતાવાસનું યેરુસ્સલેમ ખાતે સ્થળાંતર

0
હાલમાં જ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પોતાનો દૂતાવાસ યેરુસ્સલેમ સ્થળાંતર કરવાની ઘોષણા કરી છે અને આના માટે મે'નો મહિનો નક્કી કર્યો છે. ફલસ્તીન ઉપર ઇઝરાયલ...