સમાચાર

સમાચાર

અખિલ ભારતીય વિદ્યાર્થી અધિવેશન

0
'સંકલ્પ આત્મસન્માનનો-સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો'ના સૂત્રોચ્ચારથી દિલ્હી ગૂંજી ઉઠયું એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ તા. ર૩, ર૪ અને રપ ફેબ્રુઆરી-૧૮ દરમ્યાન આ ત્રિ-દિવસીય અખિલ ભારતીય વિદ્યાર્થી...

મુસ્લિમ મહિલાઓ (લગ્નના રક્ષણ)ખરડો, ૨૦૧૭ની સમીક્ષા

0
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સાયરાબાનો વિરુદ્ધ - યુનિયન ઓફ ઇન્ડિયા(૨૦૧૭)૯ એસએસસી.૧ સાયરાબાનુ કેસના ચુકાદા મુજબ તલાકે બિદઅત એ તલાક નથી. સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયાધીશોની બનેલ બંધારણીય બેંચે...

હિંદુસ્તાની સ્ત્રીઓને અત્યાચારોથી મુકત કરો

0
છેલ્લાં કેટલાક સમયથી મોટાભાગની ટીવી ચેનલો ઉપર ત્રણ તલાક પામેલી છૂટાછેડા થયેલી મુસ્લિમ સ્ત્રીઓની રોક્કડ અને વલવલાટ, આક્રંદ અને આંસુઓ દર્શાવવામાં આવે છે ત્યારે...

મસ્જિદની બીજી જગ્યાએ તબ્દીલી અને હમ્બલી ફિકહ

0
શિક્ષણ અને સાક્ષરતાના આંકડાઓ કોઈપણ કોમ કેે સમાજને માપવાના મહત્ત્વપૂર્ણ સ્ત્રોત માનવામાં આવે છે. વિકસિત દેશોમાં હવે આનાથી આગળ વધીને બીજી વિષય સૂચિઓનો પ્રારંભ...

અમેરિકી દૂતાવાસનું યેરુસ્સલેમ ખાતે સ્થળાંતર

0
હાલમાં જ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પોતાનો દૂતાવાસ યેરુસ્સલેમ સ્થળાંતર કરવાની ઘોષણા કરી છે અને આના માટે મે'નો મહિનો નક્કી કર્યો છે. ફલસ્તીન ઉપર ઇઝરાયલ...

સમગ્ર વિશ્વમાં નફરતના રાજકારણમાં સતત વધારો

0
માનવ અધિકારો માટેનું આંતરરાષ્ટ્રીય સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વમાં નફરતભર્યા રાજકારણમાં સ્પષ્ટપણે વધારો થયો છે. આ સંગઠન તરફથી મુહાજિરીનના હવાલાથી યુરોપીય યુનિયન...

પેશન્ટ હાઉસ હોસ્પિટલ મલ્ટી સ્પેશ્યાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન

0
ડો. એમ. સાદિક દ્વારા ખમાસા, અહમદાબાદ ખાતે સંચાલિત પેશન્ટ હાઉસ હવે નરોત્તમ ઝવેરી હોલની સામે, પાલડી ચાર રસ્તા, પાલડી , અહમદાબાદ ખાતે સ્થળાંતર થયું...

મુંબઈ ખાતે ૭૦,૦૦૦ બુરખાનશીનો દ્વારા ત્રણ તલાકમાં સરકારી હસ્તક્ષેપનો ભારે વિરોધ

0
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના ત્રણ તલાક બિલ વિરુદ્ધ ગયા સપ્તાહે મહારાષ્ટ્રના માલેગાંવમાં ૭૦,૦૦૦થી વધુ મુસ્લિમ બુરખાનશીન મહિલાઓએ સડકો પર મૂકપ્રદર્શન કર્યું હતું. આ બુરખાનશીન મહિલાઓનાં...

ગુજરાત સરકાર વિરુદ્ધ દલિતો દ્વારા વિરોધ પ્રદર્શનો

0
અહમદઆબાદ, ગુજરાતમાં ભાજપે એકવાર ફરીથી સરકાર ભલે બનાવી લીધી હોય, પરંતુ રાજ્યની પ્રજાની તેનાથી રાજી નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલમાં જ બે દલિત મજૂરોને...

સત્ય કયારેય મરતું નથી

0
સ્વતંત્ર ભારતમાં આજે જ્યારે અસમાનતાથી આઝાદી, અસહિષ્ણુતાથી આઝાદી, ભૂખ તથા ગરીબીથી આઝાદી, વાણી સ્વાતંત્ર્ય કે અભિવ્યક્તિની આઝાદીને લઈ રાજ્યસત્તા અને સમાજ વચ્ચે એક ઘર્ષણ...