ઝકાત સેન્ટર અહમદાબાદ દ્વારા રોજગાર યોજના હેઠળ સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ...
અહમદાબાદઃ ઝકાત સેન્ટર અહમદાબાદ દ્વારા રોજગાર યોજના હેઠળ આજે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમમાં ડો. મોહમ્મદ સલીમ પટીવાલા સાહેબે જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કુર્આનમાં મોમિન...
અત્યાચારની સામે માત્ર બંધારણીય અને કાયદાકીય લડાઈ જ એકમાત્ર હથિયારઃ નદીમ...
એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટરનો પ્રારંભઃ રાજ્ય સ્તરના એક્ટીવિસ્ટ્સ અને કાયદાના નિષ્ણાતો જોડાયા
અહમદાબાદઃ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટરના...
સોમનાથ ખાતેનું ડિમોલિશન ‘વક્ફ બાય યુઝર’ જાેગવાઈનું ઉલ્લંઘન કરે છે; દેશભરમાં...
અહમદાબાદઃ બ્રિટિશિ શાસકો, રજવાડાઓ અને બ્રિટિશ કાળ પહેલા પણ અન્ય શાસકોએ તેમટ્ઠનિી પ્રજાને જાહેર ઉપયોગ માટે જમીનો આપી હતી, દાખલા તરીકે, તેમના મૃતકોના અગ્નિસંસ્કાર...
જમાઅતે ઇસ્લામી હિંદનું પ્રતિનિધિ મંડળ પ્રભાસ પાટણની મુલાકાતે
હાલ થોડા દિવસો પૂર્વ ગીર-સોમનાથ જીલ્લાના પ્રભાસ પાટણ ખાતે જે કમનસીબ અને દુખદ બનાવ બની ગયો અને તંત્રનું અન્યાયી બુલડોઝર ઔલીયાએ કિરામના મઝારો, મસ્જિદો...
સંસદીય સમિતિ સાથે JIH ના કેન્દ્રીય પ્રતિનિધિમંડળની મુલાકાત: વકફ બિલ પર...
જમાઅતે ઈસ્લામી હિંદ (JIH)ના પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈનીની આગેવાની હેઠળ જમાઅતે ઇસ્લામી હિંદના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વકફ (સુધારા) બિલ 2024 પર ગઠિત સંસદ સભ્યોની...
“નૈતિકતા સ્વતંત્રતાનો આધાર” જાગૃતિ અભિયાનનો આરંભ: 10 લાખ લોકો સુધી સંદેશ...
અહમદાબાદ: જમાઅતે ઇસ્લામી હિંદના મહિલા વિભાગ દ્વારા સપ્ટેમ્બર 2024માં અખિલ ભારતીય સ્તરે એક વિશેષ જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય...
મુસ્લિમો કોઈ પણ કિંમતે મુસ્લિમ પર્સનલ લૉ છોડી શકે નહીં
લાલ કિલ્લાથી વડાપ્રધાનના સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ સિવિલ કાયદા અંગેના નિવેદનને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુવિચારિત અને તોફાની (ફિતનો) ગણાવ્યું
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર...
લગ્નજીવનમાં છુપાયેલ દિવ્ય ખજાનાને શોધવાની “પ્રેમની ચાવીઓ” અર્પણ કરવામાં આવી
મૌલાના મુહિયુદ્દીન ગાઝી મદનીનું મોડાસા મુકામે પ્રી મેરેજ વર્કશોપમાં અદ્ભૂત ઉદ્બોધન
મોડાસાઃ જમાઅતે ઇસ્લામી હિંદ, મોડાસાના મહિલા વિભાગ તા. ૧૮ ઓગષ્ટ, ૨૦૨૪, રવિવારે ૧૮ થી...
JIH, કેરળે વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટે ૧૦ કરોડ રૂપિયાના...
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેરળ પ્રદેશના અમીર પી. મુજીબુર્રહેમાને વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં પ્રભાવિત થયેલા લોકોના પુનર્વસન માટે ૧૦ કરોડ રૂપિયાના રાહતકાર્યોની જાહેરાત કરી...
વકફ (સુધારો) બિલ, 2024 મુસ્લિમ સમાજને સ્વીકાર્ય નથી: સૈયદ સઆદતુલ્લાહ હુસૈની
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ આજે સંસદમાં રજૂ થનારા સુધારેલા વક્ફ બિલની ટીકા કરતાં કહ્યું છે કે તે મુસ્લિમ સમુદાય...