સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત અલ-નૂર લિટરેચર ફેસ્ટિવલ
                
નવી દિલ્હીઃ ભારતની જાણીતી વિદ્યાર્થી સંસ્થા સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) દ્વારા જમાત-એ-ઇસ્લામી હિન્દના કેમ્પસમાં ત્રણ દિવસીય લિટરેચર ફેસ્ટિવલ 20, 21 અને 22...            
            
        સહુલત માઇક્રોફાઇનાન્સને વર્ષનો શ્રેષ્ઠ ઇસ્લામિક માઇક્રોફાઇનાન્સ એન્ટિટીનો એવોર્ડ મળ્યો
                
નવી દિલ્હી: સહુલત માઇક્રોફાઇનાન્સ સોસાયટીને ઇસ્લામિક ફાઇનાન્સ ફોરમ ફોર સાઉથ એશિયા (IFFSA) દ્વારા આયોજિત એવોર્ડ સમારોહમાં ‘બેસ્ટ ઇસ્લામિક માઇક્રોફાઇનાન્સ એન્ટિટી ઓફ ધ યર 2023-24’ના...            
            
        મુનવ્વર હુસૈન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (ગુજરાત ઝોન)ના નવા પ્રદેશ...
                
અહમદાબાદઃ 8 ડિસેમ્બર, 2024, રવિવારના રોજ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાની અધ્યક્ષતામાં યોજાયેલ સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) ગુજરાતની...            
            
        શોધ અને સર્વેના નામે ધાર્મિક સ્થળોએ કાયદાનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ:...
                
સામાજિક કાર્યકરો પર થતા હુમલા અને હિંસા વિરુદ્ધ દરેક ન્યાયપ્રિય નાગરિકે અવાજ ઉઠાવવી જોઈએ.
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેન્દ્રીય કાર્યાલયમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં...            
            
        દેશમાં જુલ્મ તથા શોષણના ખાત્માના સંકલ્પ સાથે જમાઅતે ઇસ્લામી હિંદના ત્રિદિવસીય...
                
તા. ૧૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ હૈદ્રાબાદ, ન્યાય તથા ઇન્સાફના કેન્દ્રીય શીર્ષક હેઠળ યોજાયેલ જમાઅતે ઇસ્લામી હિંદના ઓલ ઇન્ડિયા અરકાન (Members) ઇજ્તિમાઅનું હૈદ્રાબાદ સ્થિત વાદીએ...            
            
        ઝકાત સેન્ટર અહમદાબાદ દ્વારા રોજગાર યોજના હેઠળ સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ...
                
અહમદાબાદઃ ઝકાત સેન્ટર અહમદાબાદ દ્વારા રોજગાર યોજના હેઠળ આજે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમમાં ડો. મોહમ્મદ સલીમ પટીવાલા સાહેબે જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કુર્આનમાં મોમિન...            
            
        અત્યાચારની સામે માત્ર બંધારણીય અને કાયદાકીય લડાઈ જ એકમાત્ર હથિયારઃ નદીમ...
                
એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટરનો પ્રારંભઃ રાજ્ય સ્તરના એક્ટીવિસ્ટ્સ અને કાયદાના નિષ્ણાતો જોડાયા
અહમદાબાદઃ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટરના...            
            
        સોમનાથ ખાતેનું ડિમોલિશન ‘વક્ફ બાય યુઝર’ જાેગવાઈનું ઉલ્લંઘન કરે છે; દેશભરમાં...
                
અહમદાબાદઃ બ્રિટિશિ શાસકો, રજવાડાઓ અને બ્રિટિશ કાળ પહેલા પણ અન્ય શાસકોએ તેમટ્ઠનિી પ્રજાને જાહેર ઉપયોગ માટે જમીનો આપી હતી, દાખલા તરીકે, તેમના મૃતકોના અગ્નિસંસ્કાર...            
            
        જમાઅતે ઇસ્લામી હિંદનું પ્રતિનિધિ મંડળ પ્રભાસ પાટણની મુલાકાતે
                
હાલ થોડા દિવસો પૂર્વ ગીર-સોમનાથ જીલ્લાના પ્રભાસ પાટણ ખાતે જે કમનસીબ અને દુખદ બનાવ બની ગયો અને તંત્રનું અન્યાયી બુલડોઝર ઔલીયાએ કિરામના મઝારો, મસ્જિદો...            
            
        સંસદીય સમિતિ સાથે JIH ના કેન્દ્રીય પ્રતિનિધિમંડળની મુલાકાત: વકફ બિલ પર...
                
જમાઅતે ઈસ્લામી હિંદ (JIH)ના પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈનીની આગેવાની હેઠળ જમાઅતે ઇસ્લામી હિંદના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વકફ (સુધારા) બિલ 2024 પર ગઠિત સંસદ સભ્યોની...            
            
        
                
		












