સમાચાર

સમાચાર

ભારતીય ગણતંત્ર દિવસ

0
દેશમાં કોમી રમખાણોનો ઇતિહાસ સ્પષ્ટપણે જણાવે છે કે સત્તા ચલાવનારાઓએ બંધારણની ધર્મ નિરપેક્ષતાના વિચારની ભારે ઉપેક્ષા કરી છે, અને લોકશાહી ઉપર હિંદુ રાષ્ટ્રનો કેસરિયો...

ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ-૧

0
હાલમાં જ ભારત સરકારે મુસ્લિમ મહિલાઓને એક સાથે અપાતી ત્રણ તલાક વિરુદ્ધનું બિલ લોકસભામાં પસાર કર્યું હતું. જે રાજ્યસભામાં પાસ થયું નથી કેમ કે...

ત્રણ તલાક અંગે સરકાર દ્વારા રજૂ કરાયેલ વર્તમાન ખરડો ભારતીય બંધારણ...

0
કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં ત્રણ તલાકનો ખરડો પસાર થયા પછી ફરી એકવાર દેશમાં રાજકીય પારો વધી ગયો છે. આ સંદર્ભે મિલ્લતના નેતાઓ અને બુદ્ધિજીવીઓએ...

જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત દ્વારા સમી તાલુકાના પાટી ગામે ૩પ...

0
જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતની જ એક શાખા ઇસ્લામી રિલીફ કમિટી ગુજરાત દ્વારા ઉત્તર ગુજરાતના સમી તાલુકાના પાટી ગામે તાજેતરમાં સર્જાયેલ પૂર હોનારતમાં નુકસાન પામેલ...

૨૦૧૯ના લોકસભા ઇલેક્શન માટે મેદાન મોકળું બનાવી દેવામાં આવ્યું છે?

0
આઝાદ ભારતમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી (કોંગ્રેસ) સિવાય બીજા કોઈ રાજકીય પક્ષે પોતાના મૂળિયા મજબૂત કર્યા હોય તો તે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા...

હૃદય-ધરતી જો જીવંત હોય તો વર્ષાના થોડા બૂંદ પૂરતાં થઈ જશે

0
જમીન પોચી, કણકદાર અને ફળદ્રુપતા ધરાવતી હોય તો એને ધોધમાર વર્ષાની જરૃર પડતી નથી. વર્ષાના થોડાક છાંટા પડી જાય અને એની જીવંતતા જાગૃત થઈ...

વાત ત્રણ તલાકની…. સરકારનું ખોટું વલણ અને આપણી જવાબદારીઓ

0
લોકસભામાં જંગી બહુમતીના જોરે પસાર કરાવેલા ત્રણ તલાકનો ખરડો રાજ્યસભામાં પસાર કરવા બાબતે હવે મડાગાંઠ સર્જાઈ છે. કોંગ્રેસ દ્વારા એવી માગણી કરવામાં આવી છે...

ત્રણ તલાક અંગે સરકાર દ્વારા રજૂ કરાયેલ વર્તમાન ખરડો ભારતીય બંધારણ...

0
કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં ત્રણ તલાકનો ખરડો પસાર થયા પછી ફરી એકવાર દેશમાં રાજકીય પારો વધી ગયો છે. આ સંદર્ભે મિલ્લતના નેતાઓ અને બુદ્ધિજીવીઓએ...

બાબરી મસ્જિદ કેસનો ચુકાદો મુસલમાનોના પક્ષમાં આવવાની આશા

0
દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળના બાબરી મસ્જિદ કેસમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વ્હેલામાં વહેલી તકે સુનાવણી ચાહે છે. આના માટે તેણે પૂરી તૈયારીઓ...

ગુ.પ્ર.કોં. લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન રાઉમાનું નિવેદન ભાજપ સરકાર લવજેહાદ, ગૌહત્યા તથા...

0
પાટણ, કેન્દ્રમાં બિરાજમાન ભાજપની સરકાર બાબતે ભાજપની સરકારા ભારત દેશના મુસ્લિમો માટે અભિષાપ બની રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી શાસનમાં બીરાજમાન થયા પછી અંગ્રેજોની જે...