વિશ્વ પ્રજાઓ સામેની ગંભીર સમસ્યા
આજની ચર્ચાના અસલ મુદ્દા તરફ જતાં પહેલાં શાળા અભ્યાસ દરમિયાન વાંચેલી એક વાર્તા યાદ આવે છે કે એક કઠિયારો જંગલમાં લાકડાં કાપી રહ્યો...
ત્રણ તલાકને અપરાધ બનાવવાનો કાયદો પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે અતિરેક...
(ગતાંકથી ચાલુ)
ભારતીય ફોજદારી કાયદામાં કયા કયા અપરાધ માટે ત્રણ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે ? રાજદ્રોહ જેવા ગંભીર ગુના (કલમ-૧૨૪-અ) માટેની એક સજા...
રાજ્યભરમાંથી ૧ લાખથી વધુ લોકોની સહી એકઠી કરી માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી...
ગુજરાતના લઘુમતી સમાજના રક્ષણ અને ઉત્થાન બાબતે માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી ગુજરાત દ્વારા છેલ્લા એક માસથી રાજ્યભરમાં સહીઝુંબેશ શરૃ કરવામાં આવી હતી. લઘુમતી આયોગ રચવા,...
એક સમાચાર……. એક દૃષ્ટિબિંદુ
શેખ અબ્દુલ્લાહે કહ્યું હતું....
આ આઠમા દશકના પ્રારંભની વાત છે. કાશ્મીરના આગેવાન શેખ મુહમ્મદ અબ્દુલ્લાહ કાશ્મીરના રાજકારણ પર છવાયેલા હતા. જો કે કોઈ સરકારી...
ધર્મના નામે હિંસા અનુચિત ઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી,
દેશની સુપ્રીમ કોર્ટે ધર્મના નામે થઈ રહેલ હિંસા તથા અપરાધોની કડક શબ્દોમાં વખોડણી કરી છે. જસ્ટીસ એસ.એ. બોબડે અને જસ્ટીસ એલ.નાગેશ્વરની બેંચે પોતાના...
ઉલેમાઓનું સર્વ-સંમત વલણ ઃ બાબરી મસ્જિદ વિવાદ અંગે તેઓ પર્સનલ લો...
બેંગ્લોર,
બાબરી મસ્જિદનો વિવાદ જે સુપ્રીમ કોર્ટમાં હાલમાં સુનાવણી હેઠળ છે તેને પોતાના પરિણામ સુધી પહોંચાડવો જોઈએ. આ દરમ્યાન અદાલતની બહાર હવે આ તબક્કે કોઈ...
રણમાં મીઠી વિરડી એટલે કંડલાનું એસ.એમ.જી.કે. એજ્યુકેશનલ કોમ્પ્લેક્ષ
સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં મહુવા હાઈવે પર એક સુંદર મજાનું શિક્ષણ ધામ આવેલું છે. આ તાલીમી મર્કઝ એટલે સૌરાષ્ટ્રના જાણીતા ધાર્મિક અગ્રણી અને સુધારક દાદાબાપુ પ્રેરિત...
કાસગંજ અહેવાલ ઃ આઈસીયુમાં મોત સામે ઝઝૂમી રહેલ મુસ્લિમ નિર્દોષ જેલમાં...
ઓલ ઇન્ડિયા પીપલ્સ ફોરમની તપાસ ટીમ દ્વારા કાસગંજની મુલાકાત લીધા બાદ અહેવાલ જારી કર્યો છે. તપાસ ટીમે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે કાસગંજમાં હુલ્લડો...
ત્રણ તલાકને અપરાધ બનાવવાનો કાયદો પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે અતિરેક...
ફોજદારી કાયદો રાજ્ય અને તેના નાગરિકો વચ્ચેના સંબંધની સૌથી વધુ સીધી અભિવ્યક્તિ છે. આ જ સંદર્ભમાં ૧૪મી સદીના યુરોપીય રાજયોએ ઠરાવ્યું હતું કે જો...
મોડેલ નિકાહનામામાં ટ્રીપલ તલાક નહીં આપવાની કલમ આવકાર્ય
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ટૂંકમાં જ પરિચિત કરાવવામાં આવનાર મોડેલ નિકાહનામામાં દુલ્હાથી લેખિત રૃપે પ્રતિજ્ઞાા લેવામાં આવશે કે તે એક બેઠકમાં...