સમગ્ર વિશ્વમાં નફરતના રાજકારણમાં સતત વધારો
માનવ અધિકારો માટેનું આંતરરાષ્ટ્રીય સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વમાં નફરતભર્યા રાજકારણમાં સ્પષ્ટપણે વધારો થયો છે. આ સંગઠન તરફથી મુહાજિરીનના હવાલાથી યુરોપીય યુનિયન...
પેશન્ટ હાઉસ હોસ્પિટલ મલ્ટી સ્પેશ્યાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન
ડો. એમ. સાદિક દ્વારા ખમાસા, અહમદાબાદ ખાતે સંચાલિત પેશન્ટ હાઉસ હવે નરોત્તમ ઝવેરી હોલની સામે, પાલડી ચાર રસ્તા, પાલડી , અહમદાબાદ ખાતે સ્થળાંતર થયું...
મુંબઈ ખાતે ૭૦,૦૦૦ બુરખાનશીનો દ્વારા ત્રણ તલાકમાં સરકારી હસ્તક્ષેપનો ભારે વિરોધ
નવી દિલ્હી,
કેન્દ્ર સરકારના ત્રણ તલાક બિલ વિરુદ્ધ ગયા સપ્તાહે મહારાષ્ટ્રના માલેગાંવમાં ૭૦,૦૦૦થી વધુ મુસ્લિમ બુરખાનશીન મહિલાઓએ સડકો પર મૂકપ્રદર્શન કર્યું હતું. આ બુરખાનશીન મહિલાઓનાં...
ગુજરાત સરકાર વિરુદ્ધ દલિતો દ્વારા વિરોધ પ્રદર્શનો
અહમદઆબાદ,
ગુજરાતમાં ભાજપે એકવાર ફરીથી સરકાર ભલે બનાવી લીધી હોય, પરંતુ રાજ્યની પ્રજાની તેનાથી રાજી નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
હાલમાં જ બે દલિત મજૂરોને...
સત્ય કયારેય મરતું નથી
સ્વતંત્ર ભારતમાં આજે જ્યારે અસમાનતાથી આઝાદી, અસહિષ્ણુતાથી આઝાદી, ભૂખ તથા ગરીબીથી આઝાદી, વાણી સ્વાતંત્ર્ય કે અભિવ્યક્તિની આઝાદીને લઈ રાજ્યસત્તા અને સમાજ વચ્ચે એક ઘર્ષણ...
વિશ્વ પ્રજાઓ સામેની ગંભીર સમસ્યા
આજની ચર્ચાના અસલ મુદ્દા તરફ જતાં પહેલાં શાળા અભ્યાસ દરમિયાન વાંચેલી એક વાર્તા યાદ આવે છે કે એક કઠિયારો જંગલમાં લાકડાં કાપી રહ્યો...
ત્રણ તલાકને અપરાધ બનાવવાનો કાયદો પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે અતિરેક...
(ગતાંકથી ચાલુ)
ભારતીય ફોજદારી કાયદામાં કયા કયા અપરાધ માટે ત્રણ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે ? રાજદ્રોહ જેવા ગંભીર ગુના (કલમ-૧૨૪-અ) માટેની એક સજા...
રાજ્યભરમાંથી ૧ લાખથી વધુ લોકોની સહી એકઠી કરી માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી...
ગુજરાતના લઘુમતી સમાજના રક્ષણ અને ઉત્થાન બાબતે માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી ગુજરાત દ્વારા છેલ્લા એક માસથી રાજ્યભરમાં સહીઝુંબેશ શરૃ કરવામાં આવી હતી. લઘુમતી આયોગ રચવા,...
એક સમાચાર……. એક દૃષ્ટિબિંદુ
શેખ અબ્દુલ્લાહે કહ્યું હતું....
આ આઠમા દશકના પ્રારંભની વાત છે. કાશ્મીરના આગેવાન શેખ મુહમ્મદ અબ્દુલ્લાહ કાશ્મીરના રાજકારણ પર છવાયેલા હતા. જો કે કોઈ સરકારી...
ધર્મના નામે હિંસા અનુચિત ઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી,
દેશની સુપ્રીમ કોર્ટે ધર્મના નામે થઈ રહેલ હિંસા તથા અપરાધોની કડક શબ્દોમાં વખોડણી કરી છે. જસ્ટીસ એસ.એ. બોબડે અને જસ્ટીસ એલ.નાગેશ્વરની બેંચે પોતાના...












