Home Featured Page 4

Featured

Featured posts

મુસ્લિમો અને પછાત વર્ગોને મતદાનથી વંચિત રાખવાનો પ્રયાસ ગેર લોકતાંત્રિક છેઃ...

0
નવી દિલ્હીઃ જમાઅતે ઈસ્લામી હિંદના નાયબ અમીર જનાબ મલિક મોઅતસીમ ખાને મીડિયાને જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તાજેતરની લોકસભાની ચૂંટણીઓમાં, મતદાન દરમિયાન...

ભારતીય મુસ્લિમો સામેના પડકારો

0
સ્વતંત્રતાના ૭૫ વર્ષો પછી પણ ભારતમાં રહી ગયેલા મુસલમાનો દેશપ્રેમ અને દીનપ્રેમ જેવા બે સુડા વચ્ચે સોપારીની જેમ ફસાયેલા છે. રાષ્ટ્રીય નેતાના અભાવના કારણે...

ભારતીય ચૂંટણીઓની પરિસ્થિતિઃ નૈતિક પતન અને મહિલા સુરક્ષાના પડકારો

0
(ન્યૂઝ ડેસ્ક) હાલ દેશમાં ચૂંટણીનો પવન સર્વત્ર ફૂંકાઈ રહ્યો છે. અખબારો, ટીવી ચેનલો અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આ વિષયને જ આવરી રહ્યા છે....

બૌદ્ધિકો અને નિષ્ણાંતોનો મતઃ મદ્રસા પાઠ્‌યક્રમને આધુનિકતાથી સજ્જ કરવા વધતા જ્ઞાન...

0
નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા “તદવીન નિસાબ મદારિસે ઇસ્લામિયા હિન્દીયા” વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપના...

કુર્આન અને યુવાનોઃ એક વિશેષ ચર્ચા

0
જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાએ હાલમાં કુર્આન અને યુવાનો શીર્ષક હેઠળ એક પોડકાસ્ડ આપ્યો હતા. તેમાં તેઓએ યુવાનો અને કુર્આન...

સાર્વજનિક મુદ્દાઓની અવગણના

0
રાજકીય રીતે સૌથી મહત્ત્વપૂર્ણ દેશની સામાન્ય ચૂંટણીઓની જેમ-જેમ ઘડીઓ નજીક આવી રહી છે, ભારતીય રાજકારણમાં ગહમાગહમી તેટલી જ ઝડપથી વધતી જઈ રહી છે. દેશના...

રાષ્ટ્રની તકદીર વ્યક્તિના હાથમાં

0
(ન્યૂઝ ડૅસ્ક) વડાપ્રધાન મોદી જ્યારે પણ બોલે છે, ત્યારે તેઓ દેશ અને દેશના દરેક નાગરિકના પ્રતિનિધિ તરીકે વાત રજૂ કરે છે, અને પોતાને સૌના...

જો 2026 સુધીમાં આપણે વ્યસનની બદીને રોકી શકીશું તો રાજ્યનો વિકાસ...

0
ધાર્મિક સૌહાર્દ મંચ પ્રેરિત વ્યસન મુક્તિ મંચ ગુજરાત દ્વારા શરુ કરાયેલા વ્યસન મુક્તિ અભિયાનનો લોન્ચિંગ કાર્યક્ર્મ સરદાર સ્મારક શાહીબાગ ખાતે યોજાઇ ગયો.રાશીદ હુસેન દ્વારા...

સમયનો પડકાર અને ઉમ્મતની ચાવીરૂપ ભૂમિકા

0
જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ વીડિયો વ્યાખ્યાનમાં ભારતીય મુસ્લિમોની વ્યક્તિગત અને સામૂહિક આવશ્યક કાર્યોની રૂપરેખા આપી હતી. જે વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા...

ઝકાત સેન્ટર, અહમદાબાદના ઉપક્રમે “ગરીબી ઉન્મૂલન અને સ્વનિર્ભર મુસ્લિમ સમુદાય”ના વિષય...

0
ઝકાત સેન્ટર, અહમદાબાદના ઉપક્રમે "ગરીબી ઉન્મૂલન અને સ્વનિર્ભર મુસ્લિમ સમુદાય"ના વિષય અંતર્ગત કાર્યક્રમમાં ડો. મુહમ્મદ સલીમ પટીવાલા, (પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ,ગુજરાત) એ જણાવ્યું કે...