Home Featured Page 18

Featured

Featured posts

શિક્ષકો માટે પરિસંવાદ

0
તા.ર૬/૧/ર૦૧૮, શુક્રવારના દિવસે 'ઇસ્લામ એક ઉપહાર સૌના માટે' અભિયાન અંતર્ગત જમાઅતે ઈસ્લામી હિંદ, ગુજરાત દ્વારા 'વિદ્યાર્થી અને સમાજના ઘડતરમાં શિક્ષકોનો ફાળો' શિર્ષક હેઠળ શિક્ષકો...

SIOએ NET પરીક્ષામાં યુ.જી.સી.ના નિર્ણયનો સ્વાગત કર્યો

0
યુ.જી.સી.એ વર્ષમાં બે વાર થતી નેટ પરીક્ષાને પુનઃસ્થાપિત કરતાં વયમર્યાદામાં પણ બે વર્ષનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અહીં નોંધનીય છે કે ભૂતકાળમાં એસ.આઈ.ઓ.એ...

૯થી ૧૧ ફેબ્રુઆરી દરમ્યાન મુસ્લિમ પર્સનલ લો બોર્ડની મહત્ત્વની બેઠક

0
હૈદરાબાદ, હૈદરાબાદ શહેરમાં ૯થી ૧૧ ફેબ્રુઆરી ર૦૧૮ દરમ્યાન બોર્ડની ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ત્રિદિવસીય બેઠક યોજાનાર છે. તેમાં ટ્રીપલ તલાક, બાબરી મસ્જિદ અને...

મુસ્લિમ વિદ્યાર્થીઓને કૌશલ્યબદ્ધ બનાવી રોજગાર પૂરું પાડવા વિવિધ સરકાર માન્ય કોર્ષો...

0
આલ્ફા આઈટીઆઈ/ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા હિંમતનગર ખાતે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર અને સાધન સંપન્ન વકર્શોપ સાથે અનુભવી અને નિષ્ણાત સ્ટાફ દ્વારા મુસ્લિમ ડ્રોપઆઉટ અને નાની-નાની...

ઇસ્લામ એક ઉપહાર સૌના માટે !

0
આધુનિક ભૌતિકવાદી યુગે માનવીને સુખ-સુવિધાઓ આપીને ક્ષણિક આનંદની અનુભૂતિ તો કરાવી, પરંતુ માનવી હંમેશા સ્થાયી શાંતિ અને સંતોષથી વંચિત જ રહ્યો. આ જીવન-વ્યવસ્થાએ જ્યારે...

આલ્ફા સ્કીલ ડેવલમપેન્ટ સેન્ટર, હિંમતનગર ખાતે વિનામૂલ્યે મુસ્લિમ વિદ્યાર્થીઓને કૌશલ્યબદ્ધ બનાવી...

0
આલ્ફા આઈટીઆઈ/ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા હિંમતનગર ખાતે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર અને સાધન સંપન્ન વકર્શોપ સાથે અનુભવી અને નિષ્ણાત સ્ટાફ દ્વારા મુસ્લિમ ડ્રોપઆઉટ અને નાની-નાની...

સંકલ્પ આત્મસન્માનનો-સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો

0
મુશ્કેલ પરિસ્થિતિઓ અને પડકારોના સમયે કોઈ પણ સામાજિક સમૂહ માટે જો કોઈ સૌથી મોટો ખતરો હોઇ શકે છે તો તે આ છે કે તે...

ઈમાનવાળા લોકોની અસલ જવાબદારી

0
નબીયોના ઉતરાણ અને તેમને સ્પષ્ટ આદેશો આપીને તથા કેટલાકને કિતાબ આપીને ધરતી ઉપર માનવ સમાજો વચ્ચે મોકલવાનો અલ્લાહનો આશય આખરે શું છે ? સુરઃ...

ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ-૨

0
(ગતાંકથી ચાલુ) આજે આપણે ભલે પોતાની જાતને સૌથી સુસંસ્કૃત ગણતા હોઈએ પરંતુ વાસ્તવિકતા આ છે કે ર૧મી સદીમાં પણ આખા વિશ્વમાં જેની અડધી વસ્તી છે...

સાચી, ઠોસ તથા માનવતાવાદી પ્રથમ લોકશાહી એ ઇસ્લામની અમૂલ્ય ભેટ:...

0
ઇસ્લામને બદનામ કરવા માટે તથા તે આતંકવાદીઓનો ધર્મ છે એવું સાબિત કરવા માટે લોકશાહી નામની સોહામણી પરીનો ઉપયોગ કરવામાં આવે છે. હકીકત એ છે...