Home Featured Page 17

Featured

Featured posts

એક સમાચાર……. એક દૃષ્ટિબિંદુ

0
ભૂતપૂર્વ અધિકારીઓની વ્યથા ભારત સરકારના ૬૭ રિટાયર્ડ ઉચ્ચ સરકારી અધિકારીઓએ વડાપ્રધાન અને સરકાર પર ભારપૂર્વક દબાણ કર્યું છે કે તે લોકોના વિરુદ્ધ તાકીદના ધોરણે સખત...

પર્લનલ લો બોર્ડ બાબરી મસ્જિદ અંગેના પોતાના વલણ પર અડગ

0
હૈદરાબાદ, ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ત્રિદિવસીય બેઠકનો બીજો દિવસ પણ ખૂબજ ગરમ ...

‘ઇસ્લામ એક ઉપહાર, સૌના માટે!’ અભિયાનનો સમાપન કાર્યક્રમ અહમદાબાદ ખાતે સંપન્ન

0
અહમદઆબાદ, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત દ્વારા ગત તા. ૨૧ થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ દરમ્યાન "ઇસ્લામ એક ઉપહાર, સૌના માટે!"નો અભિયાન સમગ્ર ગુજરાતમાં યોજાયો હતો...

તને ખબર છે, સારાને લોકો નબળા સમજે છે

0
દરેક માણસની એક પ્રકૃતિ હોય છે. દરેકમાં થોડુંક એવું હોય છે જે કયારેય બદલતું નથી. માણસ જન્મે છે ત્યારે સારો જ હોય છે. મોટો...

ઇસ્લામ એક ઉપહાર સૌના માટે !

0
(ગતાંકથી ચાલુ) જીવનના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન - ઇસ્લામ અંતિમ ઈશગ્રંથ કુઆર્નમાં તૌહીદ (એકેશ્વરવાદ), અલ્લાહના ગુણો, આખિરત (પરલોક), અંતિમ ઈશદૂત મુહમ્મદ (સલ્લ.) સહિત તમામ ઈશદૂતો પર વિશ્વાસ,...

જેહાદ એટલે સંઘર્ષ: માનવી જીવનભર પોતાના નફસ, સમાજ તથા દેશ સામે...

0
બિનમુસ્લિમોમાં જેહાદ અંગે પણ કેટલીક ગેરસમજો, અટકળો તથા ધારણાઓ જોવા મળે છે. તેના માટે મુખ્ય કરીને દુષ્પ્રચાર સંપૂર્ણ જવાબદાર છે. આ ઉપરાંત મુસ્લિમો તરફથી...

ઝડપથી વ્યાપ્ત થતો જતો નકારાત્મક અભિગમ અને ઉદારતાવાદીઓની જવાબદારીઓ

0
વિશ્વભરની સાત અજાયબીઓમાં જેને એક સ્થાન મળ્યું છે તે ભારતની ઐતિહાસિક ધરોહરના બારામાં ભાજપના એક રાજ્યસ્તરના નેતા સંગીત સોમ કહે છે કે 'તાજમહલ...

ખત્મે નબુવ્વત (નબુવ્વતનું સમાપન)

0
આપ સ.અ.વ.ના કેટલાક વિશિષ્ટ ગુણો (૧) અનુવાદઃ હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ 'મને અંબિયાઓ પર છ વાતોમાં શ્રેષ્ઠતા આપવામાં આવી છેઃ...

મુહમ્મદ અસદ

0
રાહે વફા મેં જઝબ એ કામિલ હો જિન્કે સાથ ખુદ ઉન્કો ઢૂંઢ લેતી હૈ મંઝિલ કભી કભી આરબોની નૈતિકતા અને ઇસ્લામી શિક્ષણ ધીમે ધીમે મુહમ્મદ અસદના...

ઝડપથી વ્યાપ્ત થતો જતો નકારાત્મક અભિગમ અને ઉદારતાવાદીઓની જવાબદારીઓ

0
વિશ્વભરની સાત અજાયબીઓમાં જેને એક સ્થાન મળ્યું છે તે ભારતની ઐતિહાસિક ધરોહરના બારામાં ભાજપના એક રાજ્યસ્તરના નેતા સંગીત સોમ કહે છે કે 'તાજમહલ...