તને ખબર છે, સારાને લોકો નબળા સમજે છે
દરેક માણસની એક પ્રકૃતિ હોય છે. દરેકમાં થોડુંક એવું હોય છે જે કયારેય બદલતું નથી. માણસ જન્મે છે ત્યારે સારો જ હોય છે. મોટો...
ઇસ્લામ એક ઉપહાર સૌના માટે !
(ગતાંકથી ચાલુ)
જીવનના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન - ઇસ્લામ
અંતિમ ઈશગ્રંથ કુઆર્નમાં તૌહીદ (એકેશ્વરવાદ), અલ્લાહના ગુણો, આખિરત (પરલોક), અંતિમ ઈશદૂત મુહમ્મદ (સલ્લ.) સહિત તમામ ઈશદૂતો પર વિશ્વાસ,...
જેહાદ એટલે સંઘર્ષ: માનવી જીવનભર પોતાના નફસ, સમાજ તથા દેશ સામે...
બિનમુસ્લિમોમાં જેહાદ અંગે પણ કેટલીક ગેરસમજો, અટકળો તથા ધારણાઓ જોવા મળે છે. તેના માટે મુખ્ય કરીને દુષ્પ્રચાર સંપૂર્ણ જવાબદાર છે. આ ઉપરાંત મુસ્લિમો તરફથી...
ઝડપથી વ્યાપ્ત થતો જતો નકારાત્મક અભિગમ અને ઉદારતાવાદીઓની જવાબદારીઓ
વિશ્વભરની સાત અજાયબીઓમાં જેને એક સ્થાન મળ્યું છે તે ભારતની ઐતિહાસિક ધરોહરના બારામાં ભાજપના એક રાજ્યસ્તરના નેતા સંગીત સોમ કહે છે કે 'તાજમહલ...
ખત્મે નબુવ્વત (નબુવ્વતનું સમાપન)
આપ સ.અ.વ.ના કેટલાક વિશિષ્ટ ગુણો
(૧) અનુવાદઃ
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ 'મને અંબિયાઓ પર છ વાતોમાં શ્રેષ્ઠતા આપવામાં આવી છેઃ...
મુહમ્મદ અસદ
રાહે વફા મેં જઝબ એ કામિલ હો જિન્કે સાથ
ખુદ ઉન્કો ઢૂંઢ લેતી હૈ મંઝિલ કભી કભી
આરબોની નૈતિકતા અને ઇસ્લામી શિક્ષણ ધીમે ધીમે મુહમ્મદ અસદના...
ઝડપથી વ્યાપ્ત થતો જતો નકારાત્મક અભિગમ અને ઉદારતાવાદીઓની જવાબદારીઓ
વિશ્વભરની સાત અજાયબીઓમાં જેને એક સ્થાન મળ્યું છે તે ભારતની ઐતિહાસિક ધરોહરના બારામાં ભાજપના એક રાજ્યસ્તરના નેતા સંગીત સોમ કહે છે કે 'તાજમહલ...
ર૮. સૂરઃ કસસ
કિસ્સો આ છે કે ફિરઔને ધરતી ઉપર વિદ્રોહ કર્યો૩ અને તેના નિવાસીઓને જૂથોમાં વહેંચી દીધા.૪ તેમાંથી એક જૂથને તે અપમાનિત કરતો હતો, તેના પુત્રોને...
શબ્દોની આરસીમાં બજેટ
હાલમાંજ સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું. તેના વિશે અનેક ટીકા-ટીપ્પણીઓ અને સમીક્ષાઓ ચાલી રહી છે. બજેટ રજૂ કર્યાના બીજા દિવસો અન્ય લોકો સહિત નાણામંત્રી...
એક સમાચાર……. એક દૃષ્ટિબિંદુ
ધર્મોનું આ પરિવર્તન
માહિતી અધિકારના કાયદા આધીન મહારાષ્ટ્ર રાજ્યથી એક દિલચસ્પ રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગત સાડા ત્રણ વર્ષ દરમ્યાન...













