Home Featured Page 14

Featured

Featured posts

ખત્મે નબુવ્વત (નબુવ્વતનું સમાપન)

0
(ગતાંકથી ચાલુ) (૬) અનુવાદઃ હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. કહે છે કે નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ 'બાદે સબા' (પૂર્વના ઠંડા પવન) દ્વારા મારી મદદ કરવામાં આવી અને...

પેશન્ટ હાઉસ હોસ્પિટલ મલ્ટી સ્પેશ્યાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન

0
ડો. એમ. સાદિક દ્વારા ખમાસા, અહમદાબાદ ખાતે સંચાલિત પેશન્ટ હાઉસ હવે નરોત્તમ ઝવેરી હોલની સામે, પાલડી ચાર રસ્તા, પાલડી , અહમદાબાદ ખાતે સ્થળાંતર થયું...

મુંબઈ ખાતે ૭૦,૦૦૦ બુરખાનશીનો દ્વારા ત્રણ તલાકમાં સરકારી હસ્તક્ષેપનો ભારે વિરોધ

0
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના ત્રણ તલાક બિલ વિરુદ્ધ ગયા સપ્તાહે મહારાષ્ટ્રના માલેગાંવમાં ૭૦,૦૦૦થી વધુ મુસ્લિમ બુરખાનશીન મહિલાઓએ સડકો પર મૂકપ્રદર્શન કર્યું હતું. આ બુરખાનશીન મહિલાઓનાં...

ગુજરાત સરકાર વિરુદ્ધ દલિતો દ્વારા વિરોધ પ્રદર્શનો

0
અહમદઆબાદ, ગુજરાતમાં ભાજપે એકવાર ફરીથી સરકાર ભલે બનાવી લીધી હોય, પરંતુ રાજ્યની પ્રજાની તેનાથી રાજી નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલમાં જ બે દલિત મજૂરોને...

સત્ય કયારેય મરતું નથી

0
સ્વતંત્ર ભારતમાં આજે જ્યારે અસમાનતાથી આઝાદી, અસહિષ્ણુતાથી આઝાદી, ભૂખ તથા ગરીબીથી આઝાદી, વાણી સ્વાતંત્ર્ય કે અભિવ્યક્તિની આઝાદીને લઈ રાજ્યસત્તા અને સમાજ વચ્ચે એક ઘર્ષણ...

વિશ્વ પ્રજાઓ સામેની ગંભીર સમસ્યા

0
આજની ચર્ચાના અસલ મુદ્દા તરફ જતાં પહેલાં શાળા અભ્યાસ દરમિયાન વાંચેલી એક વાર્તા યાદ આવે છે કે એક કઠિયારો જંગલમાં લાકડાં કાપી રહ્યો...

ત્રણ તલાકને અપરાધ બનાવવાનો કાયદો પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે અતિરેક...

0
(ગતાંકથી ચાલુ) ભારતીય ફોજદારી કાયદામાં કયા કયા અપરાધ માટે ત્રણ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે ? રાજદ્રોહ જેવા ગંભીર ગુના (કલમ-૧૨૪-અ) માટેની એક સજા...

અંગ્રેજી ભાષાની જરૃરિયાત

0
વાતચીત માટે, સંવાદ માટે, વ્યવહાર માટે, પ્રેમની અભિવ્યક્તિ માટે, ગેરસમજ નિવારવા કાજે અને બીજા અનેક હેતુસર ભાષાની જરૃર પડે છે. વિશ્વમાં અનેક બોલીઓ બોલાય...

રાજ્યભરમાંથી ૧ લાખથી વધુ લોકોની સહી એકઠી કરી માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી...

0
ગુજરાતના લઘુમતી સમાજના રક્ષણ અને ઉત્થાન બાબતે માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી ગુજરાત દ્વારા છેલ્લા એક માસથી રાજ્યભરમાં સહીઝુંબેશ શરૃ કરવામાં આવી હતી. લઘુમતી આયોગ રચવા,...

ઇસ્લામ વિશે વાત કરનાર મૌલાના સૈયદ અબુલ આ’લા મૌદૂદી

0
(ગતાંકથી ચાલુ) પત્રકારત્વથી નેતૃત્વ સુધીઃ ઈ.સ.૧૯૧૮માં અબુલ આ'લા મૌદૂદી 'મદીના' નામના અખબાર (બિજનૌર)ના સંપાદકીય સ્ટાફમાં સામેલ થયા, ત્યાર પછી જબલપુરથી પ્રકાશિત થનારા 'તાજ'ના તંત્રી બન્યા. આ...