Home Featured Page 14

Featured

Featured posts

અમેરિકી દૂતાવાસનું યેરુસ્સલેમ ખાતે સ્થળાંતર

0
હાલમાં જ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે પોતાનો દૂતાવાસ યેરુસ્સલેમ સ્થળાંતર કરવાની ઘોષણા કરી છે અને આના માટે મે'નો મહિનો નક્કી કર્યો છે. ફલસ્તીન ઉપર ઇઝરાયલ...

એક સમાચાર……. એક દૃષ્ટિબિંદુ

0
આ સશસ્ત્ર સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) વિશે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે આ એક શસ્ત્ર સજ્જ સંગઠન છે. પોતાની વગ હેઠળના લોકોને...

સમગ્ર વિશ્વમાં નફરતના રાજકારણમાં સતત વધારો

0
માનવ અધિકારો માટેનું આંતરરાષ્ટ્રીય સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વમાં નફરતભર્યા રાજકારણમાં સ્પષ્ટપણે વધારો થયો છે. આ સંગઠન તરફથી મુહાજિરીનના હવાલાથી યુરોપીય યુનિયન...

ખત્મે નબુવ્વત (નબુવ્વતનું સમાપન)

0
(ગતાંકથી ચાલુ) (૬) અનુવાદઃ હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. કહે છે કે નબી સ.અ.વ.એ ફરમાવ્યુંઃ 'બાદે સબા' (પૂર્વના ઠંડા પવન) દ્વારા મારી મદદ કરવામાં આવી અને...

પેશન્ટ હાઉસ હોસ્પિટલ મલ્ટી સ્પેશ્યાલિટી સેન્ટરનું ઉદ્ઘાટન

0
ડો. એમ. સાદિક દ્વારા ખમાસા, અહમદાબાદ ખાતે સંચાલિત પેશન્ટ હાઉસ હવે નરોત્તમ ઝવેરી હોલની સામે, પાલડી ચાર રસ્તા, પાલડી , અહમદાબાદ ખાતે સ્થળાંતર થયું...

મુંબઈ ખાતે ૭૦,૦૦૦ બુરખાનશીનો દ્વારા ત્રણ તલાકમાં સરકારી હસ્તક્ષેપનો ભારે વિરોધ

0
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના ત્રણ તલાક બિલ વિરુદ્ધ ગયા સપ્તાહે મહારાષ્ટ્રના માલેગાંવમાં ૭૦,૦૦૦થી વધુ મુસ્લિમ બુરખાનશીન મહિલાઓએ સડકો પર મૂકપ્રદર્શન કર્યું હતું. આ બુરખાનશીન મહિલાઓનાં...

ગુજરાત સરકાર વિરુદ્ધ દલિતો દ્વારા વિરોધ પ્રદર્શનો

0
અહમદઆબાદ, ગુજરાતમાં ભાજપે એકવાર ફરીથી સરકાર ભલે બનાવી લીધી હોય, પરંતુ રાજ્યની પ્રજાની તેનાથી રાજી નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલમાં જ બે દલિત મજૂરોને...

સત્ય કયારેય મરતું નથી

0
સ્વતંત્ર ભારતમાં આજે જ્યારે અસમાનતાથી આઝાદી, અસહિષ્ણુતાથી આઝાદી, ભૂખ તથા ગરીબીથી આઝાદી, વાણી સ્વાતંત્ર્ય કે અભિવ્યક્તિની આઝાદીને લઈ રાજ્યસત્તા અને સમાજ વચ્ચે એક ઘર્ષણ...

વિશ્વ પ્રજાઓ સામેની ગંભીર સમસ્યા

0
આજની ચર્ચાના અસલ મુદ્દા તરફ જતાં પહેલાં શાળા અભ્યાસ દરમિયાન વાંચેલી એક વાર્તા યાદ આવે છે કે એક કઠિયારો જંગલમાં લાકડાં કાપી રહ્યો...

ત્રણ તલાકને અપરાધ બનાવવાનો કાયદો પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે અતિરેક...

0
(ગતાંકથી ચાલુ) ભારતીય ફોજદારી કાયદામાં કયા કયા અપરાધ માટે ત્રણ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે ? રાજદ્રોહ જેવા ગંભીર ગુના (કલમ-૧૨૪-અ) માટેની એક સજા...