Home Featured Page 13

Featured

Featured posts

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને બાબરી મસ્જિદ કેસનો ચુકાદો...

0
દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળના બાબરી મસ્જિદ કેસમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વ્હેલામાં વહેલી તકે સુનાવણી ચાહે છે. આના માટે તેણે પૂરી તૈયારીઓ...

દેશમાં મુસ્લિમો અને દલિતો સામે વધેલી હિંસા અંગે વિદેશ ખાતે જુદા...

0
નવી દિલ્હી, તાજતેરમાં દેશમાં મુસ્લિમો અને દલિત સમુદાય વિરુદ્ધ હિંસામાં વધારો થતા તેનો ઉકેલ શોધવા જમિયત ઉલેમા-એ હિંદના નેતૃત્વમાં બંને સમુદાયના ટોચના નેતાઓની એક ચિંતન...

અખિલ ભારતીય વિદ્યાર્થી અધિવેશન

0
'સંકલ્પ આત્મસન્માનનો-સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો'ના સૂત્રોચ્ચારથી દિલ્હી ગૂંજી ઉઠયું એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ તા. ર૩, ર૪ અને રપ ફેબ્રુઆરી-૧૮ દરમ્યાન આ ત્રિ-દિવસીય અખિલ ભારતીય વિદ્યાર્થી...

મુસ્લિમ મહિલાઓ (લગ્નના રક્ષણ)ખરડો, ૨૦૧૭ની સમીક્ષા

0
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સાયરાબાનો વિરુદ્ધ - યુનિયન ઓફ ઇન્ડિયા(૨૦૧૭)૯ એસએસસી.૧ સાયરાબાનુ કેસના ચુકાદા મુજબ તલાકે બિદઅત એ તલાક નથી. સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયાધીશોની બનેલ બંધારણીય બેંચે...

હિંદુસ્તાની સ્ત્રીઓને અત્યાચારોથી મુકત કરો

0
છેલ્લાં કેટલાક સમયથી મોટાભાગની ટીવી ચેનલો ઉપર ત્રણ તલાક પામેલી છૂટાછેડા થયેલી મુસ્લિમ સ્ત્રીઓની રોક્કડ અને વલવલાટ, આક્રંદ અને આંસુઓ દર્શાવવામાં આવે છે ત્યારે...

મસ્જિદની બીજી જગ્યાએ તબ્દીલી અને હમ્બલી ફિકહ

0
શિક્ષણ અને સાક્ષરતાના આંકડાઓ કોઈપણ કોમ કેે સમાજને માપવાના મહત્ત્વપૂર્ણ સ્ત્રોત માનવામાં આવે છે. વિકસિત દેશોમાં હવે આનાથી આગળ વધીને બીજી વિષય સૂચિઓનો પ્રારંભ...

ઇસ્લામિક બેંક

0
(ભારતમાં ઇસ્લામિક બેંક ખોલવા અંગે રઘુરામ રાજને હકારાત્મકભર્યું વલણ વર્ષ ર૦૦૮માં દાખવ્યું હતું. વર્ષ ર૦૧૭ નવેમ્બર મહિનામાં માહિતી અધિકાર દ્વારા (આરટીઆઈ) તપાસ કરતાં જાણવા...

શક્તિ-સામર્થ્યનો અતિરેક અને તેનું પરિણામ

0
મનું મૂલ્ય ઊંચું અંકાય છે. લોકો થોડા વધુ પૈસા આપીને પણ એવાં જ ઉત્પાદનો ખરીદવાનો આગ્રહ રાખે છે. ભલે માત્રા (કવોન્ટિટી) ઓછી હોયપણ લોકો...

અતિશયોક્તિથી પરહેઝ

0
(ર) અનુવાદ ઃ ઇબ્ને ઉમર રદિ. ફરમાવે છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ મને હદથી વધુ ન વધારો, જેમ કે ખ્રિસ્તીઓએ ઇબ્ને મરિયમ (ઈસા અ.સ.)ને...

ઇસ્લામ વિશે વાત કરનાર મૌલાના સૈયદ અબુલ આ’લા મૌદૂદી

0
(ગતાંકથી ચાલુ) એ જ જમાનામાં મુસલમાનોની રાજકીય કાર્ય-પદ્ધતિને લઈને મૌલાના મૌદૂદી અને જમીઅતે ઉલેમાના મતભેદે તીવ્રતા ધારણ કરી લીધી. મૌલાના નરી આઝાદીને માનનારા ન હતા,...