યુનિફોર્મ સિવિલ કોડ માટે સરકારની દાનતમાં ખોટ છે, મુસ્લિમોને આ UCC...
અહમદાબાદઃ ઉત્તરાખંડ સરકારની પગદંડીએ ચાલી ગુજરાત સરકાર પણ UCC લાવવાની તૈયારીમાં છે. આ સારુ ગુજરાત સરકારે સુશ્રી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી...
મહાકુંભમાં ભાગદોડ પછી ફસાયેલા યાત્રાળુઓને મદદ કરવા માટે મુસ્લિમો આગળ આવ્યા,...
નવી દિલ્હી | પ્રયાગરાજ - ઈલાહાબાદમાં મુસ્લિમ સમુદાયે કોમી સૌહાર્દનું એક અનોખું ઉદાહરણ રજૂ કર્યુંછે. મૌની અમાવસ્યા પર ચાલી રહેલા મહાકુંભમાં ભાગદોડ મચી જવાના...
હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિયલ્લાહુ તઆલા અન્હુ
✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશા
હઝરત તુફૈલ બિન અમ્ર અદ-દૌસી રદિ. જાહિલિયતના જમાનામાં દૌસ કબીલાના સરદાર, અરબના નામાંકિત શ્રેષ્ઠ થોડા સજ્જન પુરુષોમાંથી એક હતા....
લોસ એન્જલસની આગ
(ન્યૂઝ ડેસ્ક) લોસ એન્જલસમાં લાગેલી તાજેતરની આગના દૃશ્યોએ ફરી એકવાર દુનિયાભરમાં ભયાનક તબાહીની યાદ તાજી કરી દીધી છે. અમેરિકાની આ આગ જે એક કુદરતી...
ઇઝરાયેલ-ફલસ્તીન યુદ્ધ કરાર, અને ભવિષ્યની ચિંતાઓ
લેખક શકીલ અહમદ રાજપૂત
ગાઝામાં ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન જૂથ હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યો છે, જેના કારણે 15 મહિનાના વિનાશક યુદ્ધ પછી શરણાર્થી કેમ્પમાં રહેતા...
હઝરત સઈદ બિન આમિર રદિયલ્લાહુ તઆલા અન્હુ
✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશાનવયુવાન સઈદ બિન આમિર રદિ. પણ તે હજારો લોકોની ભીડમાંના એક હતા જેઓ કુરૈશના સરદારોના આમંત્રણથી મક્કાથી બહાર ‘તનઇમ’...
ઇદારા અદબે ઇસ્લામી, અહમદાબાદ દ્વારા ભવ્ય મુશાયરો આયોજીત કરવામાં આવ્યો
અહમદાબાદ ખાતે ઇદારા અમદબે ઇસ્લામી અહમદાબાદ, ગુજરાત તરફથી એક શાનદાર મુશાએરાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતીમાં એક હદીસ-સંગ્રહ “રાહે અમલ”નું વિમોચન પણ મુશાએરાના...
ઓડિશામાં હિંદુતત્વવાદીઓની ગુંડાગીરી
આદિવાસી ખ્રિસ્તી મહિલાઓ સાથેની બર્બરતા: ભારતમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર હુમલો
(ન્યુઝ ડેસ્ક) ગત દિવસોમાં ભારતના પૂર્વના રાજ્ય ઓડિશાના બાલાસોર જિલ્લામાં હિંદુત્વ સંગઠન દેવી સેનાના ગુંડાઓ...
કેન્દ્રીય બજેટ 2025 માટે જમાઅતે ઇસ્લામી હિંદનું સરકારને 16-મુદ્દાઓનું સૂચન
'વર્ષ 2025ને સાંપ્રદાયિક સદભાવ અને પરસ્પર મજબૂત સંબંધોનું વર્ષ બનાવવાની અપીલ'
નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદના અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ JIHના મુખ્યમથકમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં...
સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત અલ-નૂર લિટરેચર ફેસ્ટિવલ
નવી દિલ્હીઃ ભારતની જાણીતી વિદ્યાર્થી સંસ્થા સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) દ્વારા જમાત-એ-ઇસ્લામી હિન્દના કેમ્પસમાં ત્રણ દિવસીય લિટરેચર ફેસ્ટિવલ 20, 21 અને 22...